પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીનું નિધન, પુત્રએ ટ્વીટ કરી આપી જાણકારી
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીનું નિધન થયું છે. તેમના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્વીટ કરી આ જાણકારી આપી છે. પ્રણબ મુખર્જીની તબિયત 10 ઓગસ્ટે લથડી હતી અને તેમને દિલ્હીની આર આર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રણબ મુખર્જી વર્ષ 2012થી 2017 સુધી રાષ્ટ્રપતિ રહ્યા. વર્ષ 2019માં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. […]
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીનું નિધન થયું છે. તેમના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્વીટ કરી આ જાણકારી આપી છે. પ્રણબ મુખર્જીની તબિયત 10 ઓગસ્ટે લથડી હતી અને તેમને દિલ્હીની આર આર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રણબ મુખર્જી વર્ષ 2012થી 2017 સુધી રાષ્ટ્રપતિ રહ્યા. વર્ષ 2019માં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો