ઉત્તરાખંડ આપત્તિમાં બચેલાની આપવિતી, વર્ષો સુધી મે પ્રકૃતિનો વિનાશ કર્યો, પણ એક વૃક્ષે જ જીવ બચાવ્યો

49 વર્ષિય વિક્રમ સિંહ ચૌહાણ ઋષિગંગામાં પૂરમાંથી બચી ગયા. આ બાદ તેઓ પ્રકૃતિનો આભાર માનતાં થાકતા નથી. જાણો શું બન્યું હતું એમની સાથે.

ઉત્તરાખંડ આપત્તિમાં બચેલાની આપવિતી, વર્ષો સુધી મે પ્રકૃતિનો વિનાશ કર્યો, પણ એક વૃક્ષે જ જીવ બચાવ્યો
ઉત્તરાખંડ તબાહી
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 12, 2021 | 2:25 PM

“મારા કામના કારણે મારે પર્વતો કાપવા પડતા હતા, અને જમીન ખોદવી પડતી હતી. મેં ક્યારેય પર્યાવરણને બચાવ્યું નથી. પરંતુ હું આજે આભારી છું કે પ્રકૃતિના એક ઝાડના કારણે મારું જીવન બચ્યું છે.” ઉત્તરાખંડમાં આવેલા વિનાશમાં ચમત્કારીક રીતે બચેલા વિક્રમ સિંહે કયું.

અહેવાલો અનુસાર 49 વર્ષિય વિક્રમ સિંહ ચૌહાણ ઋષિગંગામાં પૂરમાંથી બચી ગયા. આ બાદ તેઓ પ્રકૃતિનો આભાર માનતાં થાકતા નથી. આ વિનાશમાં અત્યાર સુધીમાં 36 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે 170 થી વધુ લોકો હજી લાપતા છે.

પ્રકૃતિ પ્રત્યે વલણ બદલાયું પ્રકૃતિ પ્રત્યે વિક્રમ સિંહ ચૌહાણનો અભિગમ બદલાયો છે. ચૌહાણે કહ્યું કે અત્યાર સુધી તે વૃક્ષનો આદર કરતા હતા કારણ કે તે ઓક્સિજન આપે છે. પરંતુ રવિવારની એ સવારે તેમનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો. ચૌહાણે કહ્યું કે કુદરત આપણને જીવંત રાખવા અને મારવા સક્ષમ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

વૃક્ષ અને ગરમ ધોધએ બચાવ્યો જીવ જ્યારે ચૌહાણને દહેરાદૂન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, ત્યારે તેમણે બનેલી ઘટના વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું, “રવિવારે સવારે હું મશીનથી રેતી ખોદવાનું કામ કરી રહ્યો હતો. પછી પાણીનો મોટો જથ્થો આવ્યો અને અમે બધા તેમાં તણાવા લાગ્યા. હું એક ઝાડ સાથે અથડાયો. અને તેને કડક રીતે પકડી રાખ્યું. 30 મિનિટ સુધી હું તે વૃક્ષ સાથે ચોંટી રહ્યો. બાદમાં રૈનીના કેટલાક ગામ લોકોએ મને જોયો અને બચાવ્યો. ઠંડા પાણીને લીધે હું ઠરી ગયો રહ્યો હતો. ગામલોકોએ પહેલા મને નજીકના ગરમ ધોધ હેઠળ બેસાડ્યો. ત્યારે મને રાહત થઈ.” આ રીતે પ્રકૃતિના અંગ વૃક્ષ અને ગરમ પાણીના ઝરણાએ ચૌહાણનું જીવન બચાવ્યું.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">