દિલ્હીના કૃષ્ણા નગર વિસ્તારમાં આગની ઘટના, ફાયર વિભાગે 40 લોકોના જીવ બચાવ્યા
દિલ્હીના કૃષ્ણા નગર વિસ્તારમાં ગુરુવારે 2 વાગ્યાના 10 મિનીટે એક ઈમારતમાં આગ લાગી હતી. ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોરમાં બનેલા ગોડાઉનમાં લાગી હતી. જ્યાં પ્લાસ્ટીકનો સામાન રાખેલો હતો. આગ એટલી ભીષણ હતી કે, ત્રીજા માળ સુધી ફેલાઈ હતી. આ પણ વાંચોઃ બનાસકાંઠા: તીડના તરખાટ પર કાબૂ મેળવવા માટે ફાલકન મશીન કરશે કામ, જુઓ VIDEO Web Stories View […]
દિલ્હીના કૃષ્ણા નગર વિસ્તારમાં ગુરુવારે 2 વાગ્યાના 10 મિનીટે એક ઈમારતમાં આગ લાગી હતી. ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોરમાં બનેલા ગોડાઉનમાં લાગી હતી. જ્યાં પ્લાસ્ટીકનો સામાન રાખેલો હતો. આગ એટલી ભીષણ હતી કે, ત્રીજા માળ સુધી ફેલાઈ હતી.
આ પણ વાંચોઃ બનાસકાંઠા: તીડના તરખાટ પર કાબૂ મેળવવા માટે ફાલકન મશીન કરશે કામ, જુઓ VIDEO
ઈમારતમાં આગ લાગવાની જાણકારી બાદ ફાયર વિભાગ તુરંત ઘટના સ્થળે પહોંચ્યું હતું. ફાયરની સુવિધા પહોંચે ત્યાં સુધીમાં આગે ભીષણ સ્વરૂપ લઈ લીધું હતું. ફાયર ટેન્ડર પહોંચ્યા તેની પહેલાથી જ ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ શરૂ કરી દીધુ હતું. તો ફાયર વિભાગના જવાનોએ પણ 40 જેટલા લોકોના જીવ બચાવ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો