Farmers Protest : અમે ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ : Narendra Singh Tomar

Farmers Protest : કિસાન બિલના વિરોધમાં ખેડુતો દ્વારા  દિલ્હીની સરહદ પર વિરોધ પ્રદર્શનો કરાયા છે.

Farmers Protest : અમે ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ : Narendra Singh Tomar
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 06, 2021 | 7:56 PM

Farmers Protest : કિસાન બીલના વિરોધમાં ખેડુતો દ્વારા  દિલ્હીની સરહદ પર વિરોધ પ્રદર્શનનો કરવામાં આવી રહ્યા છે જેનો આજે 42 મો દિવસ છે. ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે આગામી વાતચીત 8 મી જાન્યુઆરીએ યોજાવાની છે, આ પહેલા ખેડૂતોએ 7 જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ કરવાની જાહેરાત પણ કરી છે.

અમે ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ : કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે જણાવ્યું હતું કે અમે ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ. અમે એવા લોકોને મળી રહ્યા છીએ જે કાયદાના સમર્થનમાં છે અને કાયદાની વિરોધમાં છે. મને ખાતરી છે કે આંદોલન કરનારા ખેડૂત સંગઠનો ખેડૂતો વિશે વિચાર કરશે અને સમાધાન શોધી કાઢશે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">