Farmers Protest : હરિયાણામા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ટીયર ગેસના સેલ છોડાયા

ખેડૂત આંદોલન વચ્ચે કરનાલમા હંગામાના સમાચાર સામે આવ્યા છે. જે સ્થળે સીએમ મનોહરલાલ ખટ્ટરની કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું. તેની પહેલા જ ત્યાં આંદોલનકારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે દરમ્યાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 10, 2021 | 2:55 PM

દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 46 મો દિવસ છે. જેમાં ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે અત્યાર સુધી આઠ રાઉન્ડની બેઠક મળી ચૂકી છે. આ બેઠકમા હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. જેના પગલે હજુ પણ Farmers Protest ચાલુ છે. જેમાં ગઇકાલે સિંધુ બોર્ડર પર ગઇકાલે એક ખેડૂતે આત્મ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે આજે ખેડૂત આંદોલન વચ્ચે કરનાલમા હંગામાના સમાચાર સામે આવ્યા છે. જે સ્થળે સીએમ મનોહરલાલ ખટ્ટરની કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું. તેની પહેલા જ ત્યાં આંદોલનકારીઓ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે દરમ્યાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ મહાપંચાયતનું આયોજન કૈમલા ગામમા થવાનું હતું. આ દરમ્યાન પોલીસે  પ્રદર્શનકારીઓને  કાબૂમાં   લેવા માટે  ટીયરગેસના સેલ છોડ્યા હતા. તેમજ સીએમ ખટ્ટરે પણ પોતાનો કાર્યક્રમ રદ કર્યો છે.

આ ઉપરાંત દિલ્હી બોર્ડર પર ઘરણા પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનું કાઉન્સિલ શરૂ કરવામા આવ્યું છે. જેનાથી ખેડૂતો ડિપ્રેશનમા ના આવે અને આત્મ હત્યા જેવા કોઇ પ્રયાસ ના કરે.

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">