દિલ્લીમાં ખેડૂત આંદોલનનો 33મો દિવસ, 30 ડિસેમ્બરે સરકારે ખેડૂતોને બેઠક માટે આપ્યું આમંત્રણ

દિલ્લીમાં  કૃષિ કાયદાઓના વિરૂદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 33મો દિવસ છે. આંદોલન વચ્ચે સરકારે ખેડૂતોને 30મી ડિસેમ્બરે વાતચીત માટે બોલાવ્યા છે. આ બેઠક બપોરે બે વાગે વિજ્ઞાન ભવનમાં થશે. આ પહેલા ખેડૂતોએ શનિવારે સરકારને પત્ર લખીને 29મી ડિસેમ્બરે સવારે 11 વાગે બેઠક માટે કહ્યું હતુ. જો કે સરકારે ખેડૂતોને 30મીએ બેઠક માટે આમંત્રણ આપ્યું છે. ખેડૂતોએ […]

દિલ્લીમાં ખેડૂત આંદોલનનો 33મો દિવસ, 30 ડિસેમ્બરે સરકારે ખેડૂતોને બેઠક માટે આપ્યું આમંત્રણ
Follow Us:
| Updated on: Dec 28, 2020 | 7:32 PM

દિલ્લીમાં  કૃષિ કાયદાઓના વિરૂદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 33મો દિવસ છે. આંદોલન વચ્ચે સરકારે ખેડૂતોને 30મી ડિસેમ્બરે વાતચીત માટે બોલાવ્યા છે. આ બેઠક બપોરે બે વાગે વિજ્ઞાન ભવનમાં થશે. આ પહેલા ખેડૂતોએ શનિવારે સરકારને પત્ર લખીને 29મી ડિસેમ્બરે સવારે 11 વાગે બેઠક માટે કહ્યું હતુ. જો કે સરકારે ખેડૂતોને 30મીએ બેઠક માટે આમંત્રણ આપ્યું છે. ખેડૂતોએ શનિવારની બેઠક બાદ સરકારને વાતચીત માટે 4 શરતો રાખી હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">