Prophet Muhammad Remark : OICની ટિપ્પણીને વિદેશ મંત્રાલયે ફગાવી, કહ્યું- ભારત સરકાર તમામ ધર્મોને આપે છે સન્માન

વિદેશ મંત્રાલયે કહ્યું કે ધાર્મિક વ્યક્તિત્વને બદનામ કરતી વાંધાજનક ટ્વીટ અને ટિપ્પણીઓ અમુક વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી હતી. તેઓ કોઈપણ રીતે ભારત સરકારના મંતવ્યોને પ્રતિબિંબિત કરતા નથી.

Prophet Muhammad Remark : OICની ટિપ્પણીને વિદેશ મંત્રાલયે ફગાવી, કહ્યું- ભારત સરકાર તમામ ધર્મોને આપે છે સન્માન
Arindam Bagchi, Official Spokesperson, Ministry of External Affairs (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 12:26 PM

વિદેશ મંત્રાલયે (Ministry of External Affairs) કતાર, ઈરાન, સાઉદી અરેબિયા અને કુવૈત જેવા ખાડી દેશોને (Gulf countries) પયગંબર મોહમ્મદ વિશેની વિવાદિત ટિપ્પણી પર જવાબ આપ્યો છે. એક નિવેદન જાહેર કરીને વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (IOC) સચિવાલયને તેના સાંપ્રદાયિક અભિગમને આગળ ધપાવવા અને તમામ ધર્મો (All religions) અને ધર્મો પ્રત્યે યોગ્ય આદર દર્શાવવા વિનંતી કરીશું. એ વાત ખેદજનક છે કે OIC સચિવાલયે ફરી એક ભ્રામક ટિપ્પણી કરી છે. તે માત્ર નિહિત સ્વાર્થના ઈશારે ચાલી રહેલા વિભાજનકારી એજન્ડાને ઉજાગર કરે છે.

વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે ધાર્મિક વ્યક્તિત્વને બદનામ કરતી વાંધાજનક ટ્વીટ અને ટિપ્પણીઓ અમુક વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી હતી. તેઓ કોઈપણ રીતે ભારત સરકારના મંતવ્યોને પ્રતિબિંબિત કરતા નથી. સંબંધિત સંસ્થાઓ દ્વારા આ વ્યક્તિઓ વિરુદ્ધ પહેલાથી જ કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલા કતાર, ઈરાન અને કુવૈતે પયગંબર મોહમ્મદ વિશે ભાજપના નેતાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને રવિવારે ભારતીય રાજદૂતોને બોલાવ્યા હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ગલ્ફ ક્ષેત્રના મહત્વના દેશોએ આ ટિપ્પણીઓની નિંદા કરી અને સખત વાંધો ઉઠાવ્યો છે. કતાર અને કુવૈતમાં ભારતીય દૂતાવાસના પ્રવક્તાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “રાજદૂતે માહિતી આપી હતી કે તે ટ્વીટ કોઈપણ રીતે ભારત સરકારના વિચારોને પ્રતિબિંબિત કરતી નથી. આ સંકુચિત તત્ત્વોના મંતવ્યો છે.’ અપમાન સ્વીકાર્ય નથી. આ વિવાદાસ્પદ ટિપ્પણીઓને કારણે આરબ દેશોમાં ટ્વિટર પર ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવા અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">