1 જુલાઈ સુધી નહીં વધે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું, એરિયરનો પણ નહીં મળે લાભ

મોંઘવારી ભથ્થાને લઈ સરકાર તરફથી નવું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ 1 જુલાઈ 2021 સુધી નહીં વધારવામાં આવે.

1 જુલાઈ સુધી નહીં વધે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું, એરિયરનો પણ નહીં મળે લાભ
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 23, 2021 | 9:47 PM

મોંઘવારી ભથ્થાને લઈ સરકાર તરફથી નવું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ 1 જુલાઈ 2021 સુધી નહીં વધારવામાં આવે. તેમને જૂના દરો પર જ મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેશનર્સને 17 ટકાનું મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે.

આ પહેલા નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે 1 જુલાઈ 2021થી કેન્દ્રીય કર્મચારીઓ અને પેશનર્સ માટે મોંઘવારી ભથ્થાંને અપડેટ કરવામાં આવશે. હાલમાં 1 જાન્યુઆરી 2020થી તેને વધારવામાં આવ્યું નથી. સરકારે તે પણ કહ્યું કે 1 જાન્યુઆરી 2020થી લઈ 30 જૂન 2021 સુધીની કોઈ બાકી રકમ મળશે નહીં. એટલે કે આ કર્મચારીઓને એરિયરનો લાભ મળશે નહીં.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

1 જુલાઈથી મોંઘવારી ભથ્થું વધવાનો ફાયદો 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 60 લાખથી વધારે પેશનર્સને મળશે. અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં કહ્યું હતું કે 1 જુલાઈ 2021થી મોંઘવારી ભથ્થાના ભવિષ્યના હપ્તાને આપવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. તેનાથી કેન્દ્રીય સરકારી કર્મચારીઓના વેતનમાં વધારો થશે.

હાલમાં 17 ટકા છે મોંઘવારીભથ્થું

હાલમાં ડિયરનેસ એલાઉન્સ 17 ટકા છે, જેનાથી 1 જુલાઈ 2021થી વધી 28 ટકા કરવાની વાત ચાલી રહી હતી. મોંઘવારી ભથ્થાની ગણતરી બેસિક સેલરીના આધાર પર કરવામાં આવે છે. ટ્રાવેલ એલાઉન્સ પણ ડિયરનેસ એલાઉન્સની સાથે સાથે વધે છે. ત્યારે DA વધવા પર TA પણ વધી જશે. DA અને TA વધવાના કારણે કેન્દ્રીય કર્મચારીઓ માટે એલાઉન્સનો ભાગ વધી જશે અને તેમની નેટ CTC વધી જશે.

સેલરીમાં કેવી રીતે થશે વધારો?

7માં પગાર પંચના નિયમો મુજબ એક કેન્દ્રીય સરકારી કર્મચારીના વેતનને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. જેમાં તેમની મૂળ સેલરી, ભથ્થું સામેલ હોય છે. નેટ સીટીસી એક કેન્દ્ર સરકારનો કર્મચારી છે, જે 7મો સીપીસી ફિટમેન્ટ ફેક્ટર છે અને તમામ ભથ્થાઓ દ્વારા ગુણાકાર મૂળભૂત પગારની રકમ છે. નેટ સીટીસી જાણવા માટે બેસિક સેલરીનો ફિટમેન્ટ ફેક્ટરથી ગુણાકાર કરવો પડે છે. ત્યારબાદ મળનારા એલાઉન્સને એડ કરવામાં આવે છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">