1984ના રમખાણો પર પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું મોટું નિવેદન, કહ્યું કે ગુજરાલની સલાહ માની હોત તો ન થતાં રમખાણો

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે 1984ના શીખ રમખાણો અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે જો તત્કાલીન ગૃહમંત્રી નરસિમ્હા રાવે ઈન્દ્રકુમાર ગુજરાલની સલાહ પર કામ કર્યુ હોત તો દિલ્હીમાં 1984ના શીખ હત્યાકાંડથી બચી શકતા હતા. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે બુધવારે પૂર્વ વડાપ્રધાન ઈન્દ્ર કુમાર ગુજરાલની 100મી જયંતી પર આયોજિત કાર્યક્રમમાં નિવેદન આપતા કહ્યું કે ગુજરાલજી એટલા ચિંતિત […]

1984ના રમખાણો પર પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું મોટું નિવેદન, કહ્યું કે ગુજરાલની સલાહ માની હોત તો ન થતાં રમખાણો
Follow Us:
| Updated on: Dec 05, 2019 | 3:55 AM

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે 1984ના શીખ રમખાણો અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે જો તત્કાલીન ગૃહમંત્રી નરસિમ્હા રાવે ઈન્દ્રકુમાર ગુજરાલની સલાહ પર કામ કર્યુ હોત તો દિલ્હીમાં 1984ના શીખ હત્યાકાંડથી બચી શકતા હતા.

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે બુધવારે પૂર્વ વડાપ્રધાન ઈન્દ્ર કુમાર ગુજરાલની 100મી જયંતી પર આયોજિત કાર્યક્રમમાં નિવેદન આપતા કહ્યું કે ગુજરાલજી એટલા ચિંતિત હતા કે તે સમયના ગૃહમંત્રી નરસિમ્હા રાવની પાસે ગયા હતા. સ્થિતી એટલી ગંભીર હતી કે સરકાર માટે સેનાને ઝડપી બોલાવવી આવશ્યક હતી. જો તે સલાહને ધ્યાનમાં લેવામાં આવી હોત તો કદાચ 1984ના હત્યાકાંડને ટાળી શકાયો હોત.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1984માં દેશભરમાં થયા હતું રમખાણ

ઉલ્લેખનીય છે કે 1984માં શીખ સુરક્ષાકર્મીઓના હાથે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા પછી દેશભરમાં શીખ વિરોધી રમખાણો થયા હતા. જેમાં લગભગ 3,000 શીખોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. દિલ્હીમાં રમખાણોની અસર સૌથી વધારે હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કોણ હતા ઈન્દ્ર કુમાર ગુજરાલ

ઈન્દ્ર કુમાર ગુજરાલ 21 એપ્રિલ 1997થી લઈ 19 માર્ચ 1998 સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા. 30 નવેમ્બર 2012માં 92 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું. ગુજરાલની જયંતી પર આયોજિત કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, વિદેશ મંત્રી એસ.જયશંકરે તેમને યાદ કર્યા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">