Encounter: શ્રીનગરમાં સુરક્ષાબળ અને આતંકવાદી વચ્ચે અથડામણ, 2 આતંકવાદી ઠાર, હજુ પણ ઓપરેશન યથાવત

કાશ્મીર પોલીસનાં જણાવ્યા પ્રમાણે આતંકવાદીઓ અને સેના વચ્ચે ગોળીબાર ચાલુ જ છે. આતંકીઓને જેર કરવાની કોશિશ ચાલી રહી છે. આ સાથે જ સર્ચ ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે

Encounter: શ્રીનગરમાં સુરક્ષાબળ અને આતંકવાદી વચ્ચે અથડામણ, 2 આતંકવાદી ઠાર, હજુ પણ ઓપરેશન યથાવત
Clashes between security forces and militants in Srinagar, 2 militants shot dead, operation still intact
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 8:19 AM

Encounter: જમ્મુ કાશ્મીર(Jammu Kashmir)માં ગુરૂવારે મોડી રાતે શરૂ થયેલી આતંકવાદી(Terrorist)ઓ સાથેની અથડામણમાં સુરક્ષાબળે (Army) 2 આતંકવાદીને ઠાર માર્યા હતા. હજુ પણ જોકે બંને પક્ષે ગોળીબાર ચાલુ જ છે. પોલીસને મળેલી માહિતિનાં આધારે પોલીસ અને સેનાની સંયુક્ત ટીમ શ્રીનગર(Srinagar)નાં દાનમાર વિસ્તારની આલમદાર કોલોની પહોચી હતી અને સર્ચ (Search Operation)દરમિયાન તેમણે આતંકવાદીઓની ઘેરાબંદી કરી લીધી હતી જેના આધારે આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો.

કાશ્મીર પોલીસનાં જણાવ્યા પ્રમાણે આતંકવાદીઓ અને સેના વચ્ચે ગોળીબાર ચાલુ જ છે. આતંકીઓને જેર કરવાની કોશિશ ચાલી રહી છે. આ સાથે જ સર્ચ ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

બે દિવસ પહેલા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા ગતા

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ પહેલા જમ્મૂ કાશ્મીરનાં પૂલવામા જિલ્લામાં બુધવારે આતંકવાદી અને સુરક્ષાબળ વચ્ચે થયેલી અથડામણમાં પાકિસ્તાની કમાન્ડર એજાજ ઉર્ફ હુરેરા સહિત 3 આતંકવાદી માર્યા ગયા હતા. આ લોકો પાસેથી મોટી સંખ્યામાં દારૂગોળો પણ મળી આવ્યો હતો.

8 જુલાઈ એ બે આતંકી માર્યા ગયા હતા

આ રહેલા 8 જુલાઈનાં રોજ પુલવામામાં સુરક્ષાબળ સાથેની અથડામણમાં બે આતંકીઓ ઠાર મરાયા હતા. આ અથડામણ તે સમયે થઈ હતી કે જ્યારે કે હિજબુલ મુજાહિદ્દીનનાં આતંકી કમાન્ડર બુરહાન વાનીનાં માર્યા જવાના પાંચ વર્ષ પુરા થવા પર ઘાટીમાં અમુક વિસ્તારો એ બંધ પાળ્યો હતો, તે જ દિવસે આતંકવાદીઓ સાથે અથડામણ થઈ ગઈ હતી. ઠાર મારવામાં આવેલા આતંકીઓની ઓળખ લશ્કર એ તૈયબાનાં કિફાયત સોફી અને અલ બદ્ર ઈનાયત ડારનાં રૂપમાં કરાઈ હતી.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">