172 મુસાફરોને લઈને SURATથી KOLKATA જઇ રહેલા PLANEનું ભોપાલમાં EMERGENCY LANDING, યાત્રીઓ સુરક્ષિત

રવિવારે સૂરત(SURAT)થી કોલકાતા(KOLKATA)  જઇ રહેલી ઈન્ડિગો એરલાઇન્સની(INDIGO AIRLINES)  ફ્લાઈટે (FLIGHT) અચાનક જ ભોપાલના(BHOPAL) રાજા ભોજ એરપોર્ટ(AIRPORT)  પર ઇમરજન્સી લેન્ડિંગ (EMERGENCY LANDING) કર્યું હતું.

172 મુસાફરોને લઈને SURATથી KOLKATA જઇ રહેલા PLANEનું ભોપાલમાં EMERGENCY LANDING, યાત્રીઓ સુરક્ષિત
ઈન્ડિગોના વિમાનનું ભોપાલમાં ઈમરજન્સી લેન્ડીગ
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jan 17, 2021 | 4:57 PM

રવિવારે સૂરત(SURAT)થી કોલકાતા(KOLKATA)  જઇ રહેલી ઈન્ડિગો એરલાઇન્સની(INDIGO AIRLINES)  ફ્લાઈટે (FLIGHT) અચાનક જ ભોપાલના(BHOPAL) રાજા ભોજ એરપોર્ટ(AIRPORT)  પર ઇમરજન્સી લેન્ડિંગ (EMERGENCY LANDING) કર્યું હતું. વિમાનમાં(PLANE)  તકનીકી ખામી હતી. લેન્ડિંગ પછી વિમાનને રાજા ભોજ એરપોર્ટના પાર્કિંગ વિસ્તારમાં પાર્ક કરી દેવામાં આવ્યું છે અને ટેકનિકલ ખામીને સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર બપોરે 12 વાગ્યે રાજાભોજ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ઈન્ડિગો ફ્લાઇટ સુરતથી કોલકાતા જઇ રહી હતી. ફ્લાઇટ દરમિયાન પાયલોટને અચાનક ટેકનિકલ ખામીનો અહેસાસ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે વિમાનના એન્જિનમાંથી અસામાન્ય અવાજ આવી રહ્યો હતો. સલામતી માટે વિમાનના પાઇલટે ભોપાલ એર ટ્રાફિક કંટ્રોલ રૂમમાં સંપર્ક કર્યો અને ઇમરજન્સી લેન્ડિંગ કરવાનું કહ્યું હતું. ટૂંક સમયમાં જ રાજા ભોજ એરપોર્ટ પર ફ્લાઇટને લેન્ડ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

વિમાનના ઇમરજન્સી લેન્ડિંગ પછી મુસાફરોને કહેવામાં આવ્યું હતું કે તમારે થોડો સમય રાહ જોવી પડશે, કારણ કે વિમાનની ટેકનિકલ ખામી છે. આ લખાય છે ત્યાં સુધી વિમાનની ટેકનિકલ ખામી સુધારી શકી નથી. વિમાનની ટેકનિકલ ખામીને સુધારવા માટે એન્જિનિયરો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જાણવા મળ્યું છે કે વિમાનમાં 172થી વધુ મુસાફરો છે, જે હાલમાં વિમાનની અંદર બેઠા છે. ટેકનિકલ ખામી સુધર્યા બાદ વિમાનને કોલકાતા રવાના કરવામાં આવશે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">