આતંક ફેલાવનારાઓમાં શિક્ષીતો પણ સામેલઃ નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ( pm narendra modi ) આજે વિડીયો કોન્ફરન્સથી પશ્ચિમ બંગાળના વિશ્વભારતીના વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે યુવાનોમાં દેશનુ ભવિષ્ય બદલવાની તાકાત હોય છે. વિશ્વમાં આંતક ફેલાવનારાઓમાં શિક્ષીતો સામેલ થઈ રહ્યાં છે.

આતંક ફેલાવનારાઓમાં શિક્ષીતો પણ સામેલઃ નરેન્દ્ર મોદી
વિશ્વભારતીના વિદ્યાર્થીઓને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Follow Us:
| Updated on: Feb 19, 2021 | 12:38 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, (pm narendra modi) આજે પશ્ચિમ બંગાળના વિશ્વ ભારતી વિશ્વ વિદ્યાલયના દિક્ષાત સમારોહને સંબોધતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, યુવાનોમાં દેશનુ ભવિષ્ય બદલવાની તાકાત છે. તમારે નકકી કરવાનું છે કે સમસ્યા ઉકેલવી છે કે સમસ્યાનો ભાગ બનવુ છે. સત્તામાં રહીને સંવેદનશીલ રહેવુ જરૂરી છે.એવી જ રીતે વિદ્વાને જવાબદાર બનવુ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું કે, વિશ્વમાં આજે જે લોકો આતંક ફેલાવી રહ્યાં છે તેમાં શિક્ષીત લોકો પણ છે. દેશમાં બનેલી નવી શિક્ષણ નીતી, જુની ઘરેડનો તોડશે. વિદ્યાર્થીઓને તેમનુ સામર્થ્ય બતાવવાની પૂરેપૂરી તક સાપડશે. ભારતની આત્મનિર્ભરતા દેશની દિકરીઓના આત્મવિશ્વાસ વિના શક્ય જ નથી. વિડીયો કોન્ફરન્સથી સંબોધન દરમિયાન, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તેમજ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ ઉપસ્થિત રહ્યા હતા.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">