National Herald Case: નેશનલ હેરાલ્ડ કેસમાં ફરી પુછપરછ કરશે ઈડી, કોંગ્રેસના 5 નેતાઓને મોકલ્યુ સમન

ઈડીએ આ પહેલા પણ મોહમ્મદ અલી શબ્બિર, ગીતા રેડ્ડી, સુદર્શન રેડ્ડીને પુછપરછ માટે સમન મોકલ્યુ હતું. જણાવી દઈએ કે ઈડી નેશનલ હેરાલ્ડ કેસમાં કથિત મની લોન્ડ્રિંગની તપાસને લઈ કોંગ્રેસના ટોચના નેતાઓ પાસે સતત પુછપરછ કરી રહી છે.

National Herald Case: નેશનલ હેરાલ્ડ કેસમાં ફરી પુછપરછ કરશે ઈડી, કોંગ્રેસના 5 નેતાઓને મોકલ્યુ સમન
ઉમેદવાર પસંદગી માટે કોંગ્રેસમાં બેઠકોનો ધમધમાટImage Credit source: પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2022 | 10:06 PM

નેશનલ હેરાલ્ડ કેસમાં (National Herald Case) તેલંગાણા (Telangana) કોંગ્રેસના 5 નેતાઓને ઈડીએ સમન મોકલ્યો છે. ઈડીએ (ED) આ 5 નેતાઓને મંગળવારે દિલ્હી સ્થિત ઈડીના હેડક્વાર્ટરમાં પુછપરછ માટે બોલાવ્યા છે. ઈડી સુત્રોના જણાવ્યા મુજબ જ્યારે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી યંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર હતા, ત્યારે આ નેતાઓએ તેમાં ડોનેશન આપ્યું હતું. ઈડીએ આ કેસની ડિટેલ્સ જાણવા માટે નેતાઓને સમન જાહેર કર્યુ છે. આ 5 નેતાઓમાં મોહમ્મદ અલી શબ્બિર, ગીતા રેડ્ડી, સુદર્શન રેડ્ડી, અંજન કુમાર અને ગલિ અનિલ સામેલ છે.

આ પહેલા ઈડીએ કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે.શિવકુમારને પણ નેશનલ હેરાલ્ડ અખબારને સંડોવતા કથિત મની લોન્ડરિંગ કેસની તપાસના સંદર્ભમાં પૂછપરછ માટે પણ બોલાવવામાં આવ્યા હતા. સત્તાવાર સુત્રોએ જાણકારી આપતા જણાવ્યું હતું કે શિવકુમારને 7 ઓક્ટોબરે દિલ્હીમાં સંઘીય તપાસ એજન્સી સામે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આ સમન એવા સમયે સામે આવ્યું હતું, જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રાએ 30 સપ્ટેમ્બરે કર્ણાટકમાં પ્રવેશ કર્યો અને રાજ્યમાં 21 દિવસ સુધી ચાલી. શિવકુમાર યાત્રાના આ તબક્કાના સંચાલનમાં સામેલ છે.

યંગ ઈન્ડિયનની ઓફિસને કરી હતી સીલ

ઈડીએ આ પહેલા પણ મોહમ્મદ અલી શબ્બિર, ગીતા રેડ્ડી, સુદર્શન રેડ્ડીને પુછપરછ માટે સમન મોકલ્યુ હતું. જણાવી દઈએ કે ઈડી નેશનલ હેરાલ્ડ કેસમાં કથિત મની લોન્ડ્રિંગની તપાસને લઈ કોંગ્રેસના ટોચના નેતાઓ પાસે સતત પુછપરછ કરી રહી છે. પુછપરછના વિરોધમાં કોંગ્રેસ તરફથી પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

નેશનલ હેરાલ્ડ અખબારથી જોડાયેલ કેસમાં ઈડી ટીમે થોડા સમય પહેલા યંગ ઈન્ડિયનની ઓફિસને સીલ કરી દીધી હતી. આ સાથે એજન્સી દ્વારા એવી પણ સૂચના આપવામાં આવી હતી કે પરવાનગી વગર જગ્યા ખોલવી નહીં. પ્રારંભિક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે 2 ઓગસ્ટે દરોડામાં ઘણા પુરાવા એકત્ર કરવા માટે યંગ ઈન્ડિયનની ઓફિસને અસ્થાયી રૂપે સીલ કરવામાં આવી હતી. જો કે નેશનલ હેરાલ્ડની અન્ય ઓફિસો ખુલ્લી રહેશે.

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">