EDના સકંજામાં NSCN-IM નેતા મુઈવાના સહયોગી, 6.88 કરોડની સંપત્તિ જપ્ત

આ સંપતી સંગઠનના સ્વયંભૂ કર્નલ અને  ખજાનચી રાયીલુંગ નસારંગબે તેમની પત્ની રૂથ ચવાંગ અને ટી મુઈવાના સચિવ અપમ મુઈવાના નામે હતી. ગયા વર્ષે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ તેમની સામે ચાર્જશીટ દાખલ કર્યા બાદ EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.

EDના સકંજામાં NSCN-IM નેતા મુઈવાના સહયોગી, 6.88 કરોડની સંપત્તિ જપ્ત
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 11:45 PM

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) સોમવારે કહ્યું કે તેણે મની લોન્ડરિંગ કેસમાં NSCN-IM નેતા ટી મુવીયા (T Muivah)ની નજીક માનવામાં આવતા એક સહયોગી તેમજ અન્ય એકની  6.88 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. નેશનલિસ્ટ સોશલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ (NSCN-IM) પ્રતિબંધિત નગા સંગઠન છે અને T Muivah તેના મહામંત્રી છે. આ સંગઠન હાલમાં કેન્દ્ર સરકાર સાથે શાંતિ મંત્રણા કરી રહ્યું છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ બેંક બચત, મ્યુચ્યુઅલ ફંડ અને અમુક વીમા પ્રોડક્ટ્સને જપ્ત કરવા માટે વચગાળાનો આદેશ જાહેર કર્યો હતો. આ સંપતી સંગઠનના સ્વયંભૂ કર્નલ અને  ખજાનચી રાયીલુંગ નસારંગબે તેમની પત્ની રૂથ ચવાંગ અને ટી મુઈવાના સચિવ અપમ મુઈવાના નામે હતી. ગયા વર્ષે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ તેમની સામે ચાર્જશીટ દાખલ કર્યા બાદ EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. EDએ દાવો કર્યો છે કે રાયલુંગ દ્વારા મોટી રકમ એકઠી કરવામાં આવી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) તાજેતરમાં જણાવ્યું હતું કે તેણે બિલ્ડિંગનું નિર્માણ કરતા યુનિટેક ગ્રુપ તેના પ્રમોટરો સંજય ચંદ્રા (Sanjay Chandra) અને અજય ચંદ્રા (Ajay Chandra) સામે મની લોન્ડરિંગ કેસની તપાસમાં લંડન સ્થિત 58.61 કરોડની કિંમતની એક હોટલ પણ જપ્ત કરી છે.

‘બેડ એન્ડ બ્રેકફાસ્ટ’ નામે ઓળખાતી આ હોટલની માલિકી ઈબોર્નશોર્ન લિમિટેડ નામની કંપની પાસેે છે. જે કેર્નૌસ્ટી ગ્રુપની બ્રિટેન સ્થિત સહાયક કંપની છે. EDએ મિલકતને જપ્ત કરવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કામચલાઉ આદેશ જાહેર કર્યો હતો. આ કેસ યુનિટેક ગ્રુપ અને તેના પ્રમોટરો સામે ઘર ખરીદનારાઓ દ્વારા દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW)માં  દાખલ કરવામાં આવેલી ઘણી FIR પર આધારિત છે.

325 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા

એજન્સીએ અહીં એક નિવેદનમાં દાવો કર્યો હતો કે ઘર ખરીદનારાઓના 325 કરોડ રૂપિયા કાર્નાસ્ટી ગ્રુપને મોકલવામાં આવ્યા છે. આમાંથી 41.3 કરોડ રૂપિયા કાર્નાસ્ટી ગ્રુપ, ઈન્ડિયા અને ઈનડિઝાઈન એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ, સાયપ્રસ મારફતે બ્રિટન મોકલવામાં આવ્યા. આરોપ છે કે આ નાણાંનો ઉપયોગ કાર્નોસ્ટી ગ્રુપ સાથે સંકળાયેલી કંપની કાર્નોસ્ટી મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના નામે ઈબોનશોર્ન લિમિટેડ, બ્રિટનના શેર ખરીદવા માટે કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ભારતે પડોશી દેશો અંગે પોતાની વિદેશ નીતિની સમીક્ષા કરવાની જરૂર, અફઘાનિસ્તાન સંકટ પર એનસીપી નેતા પ્રમુખ શરદ પવારનું નિવેદન

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">