Dy CM keshav prasad maurya: અયોધ્યામાં કાર સેવકોના નામે રસ્તા બનાવાશે, આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 60 ટકા વોટ સાથે ભાજપની સરકાર બનશે

કાર સેવકોના નામે રસ્તાઓના નિર્માણ અંગે નાયબ મુખ્ય પ્રધાન કેશવપ્રસાદ મૌર્યએ કહ્યું કે, 30 નવેમ્બર 1990 ના રોજ નિશસ્ત્ર રામ ભક્તો ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

Dy CM keshav prasad maurya: અયોધ્યામાં કાર સેવકોના નામે રસ્તા બનાવાશે, આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 60 ટકા વોટ સાથે ભાજપની સરકાર બનશે
Dy CM keshav prasad maurya (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2021 | 4:05 PM

આવતા વર્ષે ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને (UP Assembly Election) ધ્યાનમાં રાખીને રાજકીય હલચલ તીવ્ર બની રહી છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય (keshav prasad maurya) દિલ્હી પહોંચ્યા છે. અહીં તેમણે ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું કે, અયોધ્યા શ્રી રામના જન્મસ્થળ (Ayodhya Ram Mandir) માટે લાંબી લડાઈ લડવામાં આવી છે. આ માટે કોર્ટના આદેશ બાદ હવે મંદિર બનાવવામાં આવી રહ્યું છે. દેશના કરોડો લોકો મંદિરનું નિર્માણ થતું જોવા ઇચ્છે છે.

કાર સેવકોના નામે રસ્તાઓના નિર્માણ અંગે નાયબ મુખ્ય પ્રધાન કેશવપ્રસાદ મૌર્યએ કહ્યું કે, 30 નવેમ્બર 1990 ના રોજ નિશસ્ત્ર રામ ભક્તો ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આમાં અનેક કાર સેવકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમની સૂચિ તૈયાર થઈ રહી છે, તમામ રામ ભક્તોના નામે ઉત્તર પ્રદેશની અંદર રસ્તાઓ બનાવવામાં આવશે. આ રસ્તાઓ પર બલિદાન આપનારા રામ ભક્તોનું ચિત્ર પણ હશે અને આવનારી પેઢી માટે તેમની સમૃતી યાદોમાં રહેશે. લોકોને યાદ રાખવું જોઈએ કે, અયોધ્યા આંદોલનમાં કયા પ્રકારનાં સંઘર્ષો કરવામાં આવ્યા છે.

કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે, ગાઝીની મજદાર પર ચાદર ચડાવવાના વિવાદ અંગે તેમણે કહ્યું કે, 2022માં આપણા 60 ટકા મતો છે, ત્યાં માત્ર 40 ટકા વિપક્ષ છે. ભલે બધા વિરોધીઓ સાથે મળીને લડેશે તો પણ આપણી જ સરકાર બનવાની છે. ડેપ્યુટી સીએમએ કહ્યું કે, કેન્દ્રની મોદી સરકાર અને ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના શાસનમાં રાજ્યના વિકાસનું કામ થયું છે. કાયદો અને વ્યવસ્થામાં સુધારો થવો જોઈએ, માર્ગ, વીજળી અને પાણીની વ્યવસ્થામાં સુધારો થવો જોઈએ. અમે ઉત્તર પ્રદેશમાં 60 ટકાથી વધુ મતો અને 300થી વધુ બેઠકો જીતીને ફરીથી સરકાર બનાવીશું.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આ પણ વાંચો: Gujarat Top News : એક ક્લિકમાં જાણો ગુજરાતના મોટા સમાચાર

આ પણ વાંચો: ના, આ કોઈ ફિલ્મની હિરોઈન નહીં, આ છે ભારતનું ગર્વ IPS પૂજા યાદવ: જાણો તેમના વિશે

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">