આ TEMPLEમાં એટલું બધુ દાન આવ્યું કે, 2 દિવસથી ગણી રહ્યા છે છતાં પણ નથી ગણાઈ રહ્યા પૈસા

દુનિયામાં ભારત આસ્થાનું કેન્દ્ર અને પ્રતીક માનવામાં આવે છે. આ પાછળનું કારણ એ છે કે, આસ્થાને મામલે ભારતીયોની તુલનામાં કોઈ આવી શકતું નથી. લાખો મુશ્કેલી હોવા છતાં પણ જયારે મંદિર(TEMPLE) જાય છે ત્યારે અચૂક ફળ-ફૂલ મીઠાઈ અને પૈસા ચડાવવાનું નથી ભૂલતા.

આ TEMPLEમાં એટલું બધુ દાન આવ્યું કે, 2 દિવસથી ગણી રહ્યા છે છતાં પણ નથી ગણાઈ રહ્યા પૈસા
મંદિરમાં આવ્યુ દાન
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Feb 12, 2021 | 11:02 AM

દુનિયામાં ભારત આસ્થાનું કેન્દ્ર અને પ્રતીક માનવામાં આવે છે. આ પાછળનું કારણ એ છે કે, આસ્થાને મામલે ભારતીયોની તુલનામાં કોઈ આવી શકતું નથી. લાખો મુશ્કેલી હોવા છતાં પણ જયારે મંદિર(TEMPLE) જાય છે ત્યારે અચૂક ફળ-ફૂલ મીઠાઈ અને પૈસા ચડાવવાનું નથી ભૂલતા. હાલમાં જ મંદિરમાં કરોડો રૂપિયાના દાનની ખબર આવી છે. આ ખબર રાજસ્થાનના એક મંદિરમાંથી આવી છે.

રાજસ્થાનના મેવાડમાં આવેલા પ્રસિદ્ધ તીર્થ શ્રી સાંવલિયા શેઠ મંદિરમાં દાનની પેટી ખોલી ગઈ હતી. આ બાદ જે થયું તે આખા દેશમાં છવાઈ ગયું છે. એક દિવસ મંદિરમાં કર્મચારી લગભગ 6 કરોડ રૂપિયાની ગણતરી કરી ચુકી છે. પરંતુ આ ગણતરી હજુ પણ ચાલુ છે. કોરોના કાળમાં આ ચોથી વાર છે જયારે મંદિરમાં રેકોડબ્રેક પૈસા દાનમાં આવ્યા હોય.

શ્રી સાંવલિયા શેઠના મંદિરમાં રાખવામાં આવેલ આ દાનપેટી ખોલતી વખતે મંદિર મંડળના સીઈઓ અને જિલ્લા કલેક્ટર રતનકુમાર સ્વામી, મંડળ મંડળ બોર્ડના અધ્યક્ષ કન્હૈયાદાસ વૈષ્ણવ અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ડોનેશન બોક્સમાં આટલું દાન જોઈને ઘણા લોકો તેમની આંખો પર વિશ્વાસ કરી શક્યા નહીં. દાન પેટીમાં રાખેલી રકમની ગણતરી કરવામાં બે દિવસ લાગ્યાં અને લોકો કંટાળી ગયા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રિપોર્ટ અનુસાર, પહેલા દિવસની ગણતરીમાં આશરે 6.17 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે. તો 91 ગ્રામ સોનું અને 23 કિલો ચાંદી પ્રાપ્ત કરવામાં આવી છે. આ સાથે ઓફિસ રૂમમાં રોકડ રકમ અને 71.83 લાખની રકમ ઓનલાઈન જણાવાઈ રહી છે. મંદિર સમિતિના જણાવ્યા મુજબ ગણતરીમાં 2.80 કરોડની 2 હજારની નોટો અને લગભગ 3 કરોડ 500-500 ની નોટો મળી આવી છે. જ્યારે 8 બોરીઓ 50-100 અથવા અન્ય સિક્કાથી ભરાય ગયા છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">