શું સાચે જ વાનર સેનાએ બનાવ્યો હતો રામ સેતુ, પુરાતત્વ વિભાગે હાથ ધર્યો અંડર વોટર પ્રોજેકટ

ભારત ( INDIA ) અને શ્રીલંકા (SRILANKA) વચ્ચે પથ્થરોની શૃંખલા તરીકે જાણીતો રામ સેતુ (RAM SETU) કેવી રીતે બન્યો હતો તે જાણવા, પુરાતત્વ વિભાગે દરિયાની અંદર સંશોધન શરૂ કર્યુ છે.

શું સાચે જ વાનર સેનાએ બનાવ્યો હતો રામ સેતુ, પુરાતત્વ વિભાગે હાથ ધર્યો અંડર વોટર પ્રોજેકટ
Follow Us:
| Updated on: Jan 14, 2021 | 1:41 PM

ભારત (INDIA)અને શ્રીલંકા ( SRILANKA ) વચ્ચે પથ્થરોની શૃંખલા તરીકે જાણીતો રામ સેતુ ( RAM SETU ) કેવી રીતે અને ક્યારે તૈયાર કરવામાં આવો હતો એ જાણવા માટે બધા લોકો ઉત્સુક હોય છે. આ ઉત્સુકતાનો અંત થોડા સમયમાં આવી જાય તેવી શક્યતા છે.

રામસેતુ (RAM SETU)ની જાણકારી મેળવવા માટે આ વર્ષે પાણીની નીચે એક પ્રોજેક્ટ ચલાવવામાં આવશે. આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ પ્રોજેક્ટ રામાયણ (RAMAYAN) કાળ વિષે જાણવામાં મદદ કરી શકે છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા કેન્દ્રીય સલાહકાર બોર્ડે ગત મહિને જ રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થાન-ગોવા (GOA) દ્વારા આ પ્રસ્તાવ પર મહોર મારી હતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર, એનઆઈઓ(NIO)ના ડિરેક્ટર, પ્રોફેસર સુનિલ કુમાર સિંહે(SUNIL KUMAR SINGH) જણાવ્યું હતું કે, આ અભ્યાસ ભૌગોલિક સમય અને અન્ય સહાયક પર્યાવરણીય ડેટા માટે પુરાતત્ત્વીય પુરાતન, રેડિયોમેટ્રિક અને થર્મોલ્યુમિનેસિસ (ટીએલ) પર આધારિત હશે. કેલ્શિયમ કાર્બોનેટની મદદથીરામસેતુનું રચનાના સમયને લઈને સંસોધન કરવામાં આવશે. રેડિયોમેટ્રિક ડેટિંગ કોઇ વસ્તુની આયુષ્ય વિષે જાણવા માટે રેડિયોએક્ટિવ અશુદ્ધિઓની તપાસ કરે છે. જ્યારે કોઇ વસ્તુ ગરમ થઇ જાય છે ત્યારે TL ડેટિંગ પ્રકાશનું વિશ્લેષણ કરે છે.

આ પ્રોજેક્ટ રાજ્ય ઉપરાંત ધાર્મિક અને રાજકીય મહત્વ ધરાવે છે. હિન્દુ ધર્મ પુસ્તક ‘રામાયણ’ (RAMAYAN)માં કહેવામાં આવ્યું છે કે વાનર સેનાએ રામને લંકા પાર કરવામાં અને સીતાને બચાવવા માટે સમુદ્ર પર એક પુલ બનાવ્યો હતો. રામાયણ (RAMAYAN) માં આ ચુનાના પથ્થરની 48 કિલોમીટરની આ લાંબી ચેનને રામાયણ (RAMAYAN) સાથે જોડવામાં આવી છે. આ રામસેતુએ (RAM SETU) દાવા પર ટકેલો છે કે આ માનવસર્જિત છે. 2007માં ASIએ જણાવ્યું હતું કે, તેને કોઈ પુરાવા મળ્યા નથી. આ બાદ પુરાતત્વ ખાતું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું પાછું ખેંચી લે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રામાયણ (RAMAYAN)નો સમય પુરાતત્ત્વવિદો અને વૈજ્ઞાનિકો વચ્ચે ચર્ચાનો વિષય છે. રામ સેતુ (RAM SETU) અને તેની આસપાસના વિસ્તારની પ્રકૃતિ અને રચનાને સમજવા માટે પાણીની અંદરનો અભ્યાસ કરવા માટે આ પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">