ધોનીની ટીમનાં ડોક્ટરે કરી ભારતીય શહીદો પર અપમાનજનક ટ્વીટ, ટીમે પકડાવ્યું પાણીચું, દેશવાસીઓમાં ભારે રોષની લાગણી
ચેન્નાઈ સુપર કિંગની ટીમનાં ટીમ ડોક્ટર દ્વારા ભારતનાં શહીદો વિરૂદ્દ કરવામાં આવેલી ટીપ્પણીને લઈને વિવાદ સળગી ઉઠ્યો છે. ડો. મધુ થોટ્ટાપીલ્લીલે કરેલા વિવાદાસ્પદ ટ્વીટને લઈ વિવાદ ત્યાં સુધી વધી ગયો કે જે બાદ CSKએ ડો. મધુને પાણીચું પકડાવી દીધુ હતું. ડો. મધુ એ ટવીટ પર લખ્યું હતું કે ” હું જાણવા માટે આતુર છું કે […]
ચેન્નાઈ સુપર કિંગની ટીમનાં ટીમ ડોક્ટર દ્વારા ભારતનાં શહીદો વિરૂદ્દ કરવામાં આવેલી ટીપ્પણીને લઈને વિવાદ સળગી ઉઠ્યો છે. ડો. મધુ થોટ્ટાપીલ્લીલે કરેલા વિવાદાસ્પદ ટ્વીટને લઈ વિવાદ ત્યાં સુધી વધી ગયો કે જે બાદ CSKએ ડો. મધુને પાણીચું પકડાવી દીધુ હતું. ડો. મધુ એ ટવીટ પર લખ્યું હતું કે ” હું જાણવા માટે આતુર છું કે ભારતીય શહીદોના કફન પર પી.એમ કેર્સ સ્ટીકર લાગ્યા છે કે નહી” આ વિવાદનાં પગલે દેશભરમાંથી તેમની વિરૂદ્ધમાં રોષ ઠાલવવામાં આવતા તેમણે ટ્વીટ ડીલીટ કરી નાખ્યું હતું.