Chardham Yatra 2022 વરસાદ અને ખરાબ હવામાનના કારણે કેદારનાથમાં ફસાયા 10 હજાર શ્રદ્ધાળુ, પ્રશાસને એલર્ટ જાહેર કર્યું

સોમવારે 23 મેના રોજ કેદારનાથ યાત્રા માત્ર એક કલાક સુધી જ ચાલી શકી હતી. સવારે 8 વાગ્યે શરૂ થયેલી યાત્રા કમોસમી વરસાદના કારણે સવારે 9 વાગ્યે બંધ થઈ ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે વરસાદની આગાહીને જોતા વહીવટીતંત્રે મંગળવાર સુધી યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

Chardham Yatra 2022 વરસાદ અને ખરાબ હવામાનના કારણે કેદારનાથમાં ફસાયા 10 હજાર શ્રદ્ધાળુ, પ્રશાસને એલર્ટ જાહેર કર્યું
Rain in Kedarnath Image Credit source: Social media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2022 | 10:37 AM

ગાઢ ધુમ્મસ અને બગડતા હવામાનને (weather) જોતા જિલ્લા વહીવટીતંત્રે કેદારનાથ યાત્રા (Kedarnath yatra) પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે કેદારનાથ ધામના માર્ગ પર ભક્તો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વહીવટીતંત્રે શ્રદ્ધાળુઓને જ્યાં છે ત્યાં જ રહેવા અને સાવચેતી રાખવાની અપીલ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે વરસાદ અને ધુમ્મસના કારણે પ્રશાસને ગૌરીકુંડ, સોનપ્રયાગ, ગુપ્તકાશી, અગસ્ત્યમુનિ અને રુદ્રપ્રયાગમાં લગભગ 10 હજાર શ્રદ્ધાળુઓને (Devotees) રોકી દીધા છે.

કહેવામાં આવી રહ્યું છે કે સોમવારે 23 મેના રોજ કેદારનાથ યાત્રા માત્ર એક કલાક સુધી જ ચાલી શકી હતી. સવારે 8 વાગ્યે શરૂ થયેલી યાત્રા કમોસમી વરસાદના કારણે સવારે 9 વાગ્યે બંધ થઈ ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે વરસાદની આગાહીને જોતા વહીવટીતંત્રે મંગળવાર સુધી યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે, સોમવારે સવારે લગભગ 8530 શ્રદ્ધાળુઓ એક કલાક સુધી ચાલેલી યાત્રામાં કેદારનાથ જવા રવાના થયા હતા. પરંતુ આ પછી કેદાર ઘાટી અને કેદારનાથમાં ભારે વરસાદ અને ગાઢ ધુમ્મસના કારણે પ્રશાસને તાત્કાલિક અસરથી યાત્રા રોકી દીધી હતી.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

અહેવાલો અનુસાર, આ દરમિયાન રૂદ્રપ્રયાગથી ગુપ્તકાશી સુધી પાંચ હજાર મુસાફરોને એક જગ્યાએથી રોકી દેવામાં આવ્યા હતા. સોનપ્રયાગમાં 2000 અને ગૌરીકુંડમાં 3200 મુસાફરોને રોકવામાં આવ્યા હતા. સવારે 9 વાગ્યા પછી, મુસાફરોને સોનપ્રયાગથી કેદારનાથ મોકલવામાં આવ્યા ન હતા, જેઓ સવારે 8 વાગ્યા સુધી ધામ માટે રવાના થયા હતા. પોલીસ અને અન્ય સુરક્ષા કર્મચારીઓની હાજરીમાં હળવા વરસાદ દરમિયાન તેઓને ધીમે ધીમે આગળ જવા દેવામાં આવ્યા હતા. આ દરમિયાન જ્યાં પણ વરસાદનું જોર વધ્યું ત્યાં મુસાફરો અટવાયા હતા.

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">