કર્ણાટકમાં ‘અગ્નિ ખેલી’ ઉત્સવમાં ભક્તો એકબીજા પર ફેંકે છે આગ, જુઓ વિડીયો

Karnatak : 'અગ્નિ ખેલી' અથવા 'થૂથેધારા'ની વિધિ દર વર્ષે એપ્રિલ મહિનામાં મંદિરમાં ભવ્ય ઉત્સવના ભાગરૂપે થાય છે જે સતત આઠ દિવસ સુધી ચાલુ રહે છે.

કર્ણાટકમાં 'અગ્નિ ખેલી' ઉત્સવમાં ભક્તો એકબીજા પર ફેંકે છે આગ, જુઓ વિડીયો
Devotees take part in fire ritual in Karnataka temple (PC: ANI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 8:15 PM

ભારતમાં વર્ષો જૂની પરંપરા મુજબ સેંકડો ભક્તોએ કર્ણાટક (Karnataka) ના મેંગલુરુ (Mangaluru) માં આવેલ કાટીલ નગરના એક મંદિરમાં દેવી દુર્ગાને આદર આપતી વખતે એકબીજા પર સળગતા લાકડાઓ ફેંકે છે. કર્ણાટકના મેંગલુરુથી લગભગ 30 કિલોમીટર દૂર આવેલા કાટીલ નગર (Kateel town) માં આવેલા દુર્ગાપરમેશ્વરી મંદિરમાં દેવીને પ્રસન્ન કરવા માટે માત્ર ધોતી પહેરેલા પુરુષોએ સદીઓ જૂની અગ્નિ લડાઈની અનોખી વિધિ, ‘અગ્નિ ખેલી’માં (Agni Kheli) એકબીજા પર સળગતા લાકડા ફેંકવામાં આવે છે.

જુઓ વીડિયો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

અહીં આ તહેવાર વિષે જાણો…

કર્ણાટકના મેંગલુરુમાં આવેલ કાટીલ નગરના મંદીરમાં “થૂથેધારા” અથવા “અગ્નિ ખેલી” ની ધાર્મિક વિધિ દર વર્ષે એપ્રિલ મહિનામાં મંદિરમાં ભવ્ય ઉત્સવના ભાગ રૂપે થાય છે. જે સતત આઠ દિવસ સુધી ચાલુ રહે છે. આઠ દિવસીય ધાર્મિક વિધિ જે મેષા સંક્રમણ દિવસની આગલી રાત્રે શરૂ થાય છે. તેમાં થીમ આધારિત પ્રદર્શનની શ્રેણી છે. અગ્નિ ખેલી તહેવારની બીજી રાત્રે થાય છે.

તમને જણાવી દઇએ કે ધાર્મિક વિધિ મુજબ, પુરુષો 2 જૂથોમાં વિભાજિત થાય છે. એકબીજાની સામે અને તેઓ દૂરથી એકબીજા પર સળગતા લાકડા ફેંકે છે. દરેક માણસને જૂથમાં જેટલા લોકોને ફટકારવા માટે 5 સળગતા ફ્રૉન્ડ્સ ફેંકવાની પરવાનગી છે. નંદિની નદીની મધ્યમાં એક ટાપુ પર આવેલું દુર્ગાપરમેશ્વરી મંદિર કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં કટેલમાં સૌથી જૂના મંદિરોમાંનું એક છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">