દેશમાં કોરોના વાયરસથી 5,351 લોકો સંક્રમિત, ગુજરાતમાં 175 કેસ નોંધાયા
સમગ્ર વિશ્વની સાથે દેશમાં પણ કોરોના વાયરસનો હાહાકાર મચ્યો છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોનો આંકડો 5 હજારને પાર પહોંચ્યો છે. હાલમાં ભારતમાં કોરોના વાયરસથી 5,351 લોકો સંક્રમિત છે. જેમાંથી 4,723 એક્ટિવ છે અને 468 લોકો સાજા થઈ ચૂક્યા છે. Web Stories View more અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો કમાલ થઈ […]
સમગ્ર વિશ્વની સાથે દેશમાં પણ કોરોના વાયરસનો હાહાકાર મચ્યો છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોનો આંકડો 5 હજારને પાર પહોંચ્યો છે. હાલમાં ભારતમાં કોરોના વાયરસથી 5,351 લોકો સંક્રમિત છે. જેમાંથી 4,723 એક્ટિવ છે અને 468 લોકો સાજા થઈ ચૂક્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સૌથી વધારે કોરોના વાયરસના કેસની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે. જ્યાં કોરોના વાયરસના 1,018 કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારબાદ તામિલનાડુમાં 690 કેસ અને રાજધાની દિલ્હીમાં 576 કેસ નોંધાઈ ચૂક્યા છે. ગુજરાતની વાત કરવામાં આવે તો 175 કેસ કોરોના વાયરસના નોંધાઈ ચૂક્યા છે. જેમાં 136 એક્ટિવ કેસ છે અને 25 લોકો સાજા થઈ ગયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: રેલવેએ 3 ટ્રેનનું ઓનલાઈન બુકિંગ 30 એપ્રિલ સુધી રોક્યું, જાણો વિગત
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]