કોરોના કાળમાં ચૂંટણીની ડ્યૂટી દરમિયાન 1,621 શિક્ષકોના મોત, પરિવારને 1 કરોડ આપવા માંગ

Corona : પંચાયતી ચૂંટણીમાં ડ્યૂટી દરમિયાન કોરોના સંક્રમણથી મૃત્યુ પામનાર શિક્ષકો અને પ્રાથમિક વિભાગના કર્મચારીઓનો આંકડો 1,621 સુધી પહોંચી ગયો છે.

કોરોના કાળમાં ચૂંટણીની ડ્યૂટી દરમિયાન 1,621 શિક્ષકોના મોત, પરિવારને 1 કરોડ આપવા માંગ
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 17, 2021 | 10:24 PM

Corona : ઉત્તર પ્રદેશમાં પંચાયતી ચૂંટણીમાં ડ્યૂટી દરમિયાન કોરોના સંક્રમણથી મૃત્યુ પામનાર શિક્ષકો અને પ્રાથમિક વિભાગના કર્મચારીઓનો આંકડો 1,621 સુધી પહોંચી ગયો છે. ઉત્તર પ્રદેશ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા એક લીસ્ટ બહાર પાડવામાં આવી છે. આના પહેલા સંઘે 28 એપ્રિલના રોજ લિસ્ટ જાહેર કરીને 706 શિક્ષકોના મોત થયાનું જણાવ્યુ હતુ હવે સંધ દ્વારા મૃત્યુ પામનાર શિક્ષકોના પરિવાર માટે કેટલીક માંગણીઓ કરવામાં આવી રહી છે.

ઉત્તર પ્રદેશ પ્રાથમિક શિક્ષક સંઘે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આ લિસ્ટ મોકલીને કોરોના કાળમાં ચૂટણીમાં ડ્યૂટી દરમિયાન જે પણ શિક્ષક કે શૈક્ષણિક સ્ટાફના લોકોના મોત થયા છે તે દરેકના પરિવારને 1 કરોડની આર્થિક સહાયતા અને પરિવારજનોને નોકરી આપવા જેવી કેટલીક માંગ કરી છે.

પ્રાથમિક સંધ દ્વારા જાહેર કરાયેલ સૂચી પ્રમાણે, ઉત્તરપ્રદેશના 75 જિલ્લાઓમાં 1,621 શિક્ષકો, અનુદેશકો અને અન્ય કર્મચારીઓનુ મોત થયુ છે. આ દરેક લોકોએ પંચાયતી ચૂંટણીમાં ડ્યૂટી કરી હતી. આ સૂચીમાં મરનારનું નામ, તેમની શાળાનું નામ, મોતની તારીખ અને તેમના પરિવારજનોના નંબર પણ આપવામાં આવ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

કેટલા શિક્ષકોના મોત થયા ?

સૂચી પ્રમાણે, આઝમગઢમાં 68 કર્મચારી, ગોરખપુરમાં 50, લખીમપુરમાં 47, રાયબરેલીમાં 53, જૌનપુરમાં 43, ઇલાહાબાદમાં 46, લખનૌમાં 35, સીતાપુરમાં 39, ઉન્નાવમાં 34, ગાઝીપુરમાં 38 અને બારાબંકીમાં 34 શિક્ષકોના મોત થયા છે.

સાથે જ પ્રદેશના 23 જિલ્લા એવા છે કે જ્યાં 25થી વધુ શિક્ષકો અને કર્મચારીઓનું કોરોનાથી મોત થયુ છે. ઉત્તરપ્રદેશ પ્રાથમિક સંઘના પ્રદેશ અધ્યક્ષ ડૉ. દિનેશ ચંદ્ર શર્માના કહેવા પ્રમાણે યૂપી હાઇકોર્ટે પણ માન્યુ છે કે મૃત્યુ પામેલ શિક્ષકોના પરિવારને એક કરોડ રૂપિયા આપવા જોઇએ અને જો તેમના પરિવારમાં કોઇ યોગ્યતા ધરાવતુ હોય તો તેમને શિક્ષકના પદે નોકરી આપવામાં આવે

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">