DELHI : કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલની તબિયત ફરી કથળી, કોરોનાથી સ્વસ્થ થયા બાદ એઈમ્સમાં દાખલ

DELHI : કોરોનાથી સ્વસ્થ થયા પછી કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ નિશાંકની તબિયત ફરી એકવાર કથળી છે. તેમને સારવાર માટે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

DELHI : કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલની તબિયત ફરી કથળી, કોરોનાથી સ્વસ્થ થયા બાદ એઈમ્સમાં દાખલ
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન,રમેશ પોખરિયાલ નિશાંક
Follow Us:
| Updated on: Jun 01, 2021 | 3:06 PM

DELHI : કોરોનાથી સ્વસ્થ થયા પછી કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ નિશાંકની તબિયત ફરી એકવાર કથળી છે. તેમને સારવાર માટે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોરોના ચેપથી સંપૂર્ણ સ્વસ્થ થયા પછી તેમને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. એઈમ્સના અધિકારીઓએ આ માહિતી એક પ્રસિદ્ધ ન્યૂઝ એજન્સીને આપી છે.

નોંધનીય છે કે, 21 એપ્રિલે રમેશ પોખરીયાલ નિશાંક કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યું હતું. 61 વર્ષીય કેન્દ્રીય પ્રધાન ઘણા દિવસોની સારવાર બાદ સ્વસ્થ થયા હતા. પરંતુ ફરી એક વાર કોવિડ પછીની મુશ્કેલીઓનો તેમને સામનો કરવો પડ્યો છે.

એક તરફ, સમગ્ર વિશ્વ હજી પણ કોરોના રોગચાળા સામે લડી રહ્યું છે, જ્યારે કોરોના રોગથી સંબંધિત ઘણા નવા જોખમો સામે આવી રહ્યા છે. નવા સંશોધન મુજબ, કોરોનામાંથી સ્વસ્થ થયા પછી થોડા સમય બાદ, તેની આડઅસરને લીધે ઘણા લોકોને અન્ય રોગો થઈ રહ્યા છે.

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

તમને જણાવી દઇએ કે હવે પોસ્ટ કોવિડ જોખમો વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે, સ્વસ્થ થયા પછી પણ, લોકો શારીરિક સ્થિરતા, આંશિક અપંગતા, માનસિક બિમારીઓ, ફેફસાં અને હૃદય સંબંધિત રોગોથી પીડિત છે. જે લોકો અગાઉ ડાયાબિટીઝ અને અન્ય રોગોથી પીડાતા હતા, તેમની માંદગીનું સ્તર વધ્યું છે. આમાંના ઘણા રોગોની વધુ સારવાર ચાલુ રાખવાની જરૂર રહેશે.

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">