DELHI IED Blast: ભારતીય રાજદૂતે કહ્યું, ઈઝરાયેલના અધિકારીઓની સુરક્ષામાં કોઈ કસર છોડવામાં નહીં આવે

દિલ્હી (DELHI)માં એપીજે અબ્દુલ કલામ રોડ પર ઈઝરાયેલ દુતાવાસ પાસે થયેલા IED બ્લાસ્ટ અંગે ઈઝરાયેલમાં ભારતીય રાજદૂતે ઈઝરાયેલ સરકારને આશ્વાસન આપ્યું છે કે ભારત સરકાર તમામ પ્રકારની કાર્યવાહી કરી રહી છે.

DELHI IED Blast: ભારતીય રાજદૂતે કહ્યું, ઈઝરાયેલના અધિકારીઓની સુરક્ષામાં કોઈ કસર છોડવામાં નહીં આવે
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 29, 2021 | 10:42 PM

દિલ્હી (DELHI)માં એપીજે અબ્દુલ કલામ રોડ પર ઈઝરાયેલ દુતાવાસ પાસે થયેલા IED બ્લાસ્ટ અંગે ઈઝરાયેલમાં ભારતીય રાજદૂતે ઈઝરાયેલ સરકારને આશ્વાસન આપ્યું છે કે ભારત સરકાર તમામ પ્રકારની કાર્યવાહી કરી રહી છે. ઈઝરાયેલમાં ભારતના રાજદૂતસંજીવ સિંગલાએ ઈઝરાયેલના વિદેશ મંત્રાલયના ડાયરેક્ટર જનરલ એલન ઉશ્જીપ સાથે ફોનમાં વાત કરીને કહ્યું, “ઈઝરાયેલના અધિકારીઓની સુરક્ષામાં ભારત સરકાર દ્વારા કોઈ કસર છોડવામાં નહીં આવે.”

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ ઘટના અંગે ભારતના વિદેશપ્રધાન એસ.જય શંકરે કહ્યું, “ઈઝરાયેલ દુતાવાસ પાસે થયેલા વિસ્ફોટ અંગે ઈઝરાયેલના વિદેશપ્રધાન ગાબી અશ્કેનાજી સાથે તરત જ વાત કરી. અમે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. ઈઝરાયેલના રાજનાયીકો અને દુતાવાસની સુરક્ષા માટે એમને આશ્વાસન આપ્યું છે. ઘટનાની તપાસ ચાલી રહી છે અને ઘટનાના દોષીઓને પકડવામાં કોઈ કસર છોડવામાં નહીં આવે.”

બીજી બાજુ ઈઝરાયેલના વિદેશપ્રધાન ગાબી અશ્કેનાજીએ ટ્વીટ કરીને લખ્યું, “દિલ્હીમાં ઈઝરાયેલ દુતાવાસ પાસે થયેલા વિસ્ફોટ અંગે થોડા સમય પહેલા જ ભારતના વિદેશપ્રધાન એસ.જય શંકર સાથે વાત કરી. ભારતના વિદેશપ્રધાને મને આશ્વાસન આપ્યું છે કે ભારતીય અધિકારીઓ તમામ ઈઝરાયેલ રાજનાયીકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને તેઓ આ બ્લાસ્ટમાં સંડોવાયેલા લોકોની શોધખોળ કરી રહ્યા છે. મેં એમનો આભાર વ્યકત કર્યો અને ઈઝરાયેલ તરફથી તમામ પ્રકારની મદદ અને સહયોગનો ભારોસો આપ્યો છે.

આ પણ વાંચો: DELHI: ઈઝરાયેલ દુતાવાસ પાસે ધડાકા બાદ ઝાડીઓમાંથી મળ્યો IED, પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">