કોરોના દર્દીઓના બીલ પાસ કરવાની વીમા પ્રોસેસને લઈને દિલ્હી હાઇકોર્ટનો કાબિલ-એ-તારીફ આદેશ, જાણો તેના ફાયદા

જસ્ટિસ સિંહે તેમના આદેશમાં કહ્યું હતું કે વીમામાં બીલને મંજૂરી આપવા માટે 30-60 મિનિટથી વધુ સમય લેવો જોઈએ નહીં. તેમણે વીમા નિયમનકારને આ સંદર્ભે નિર્દેશો જારી કરવા જણાવ્યું હતું.

કોરોના દર્દીઓના બીલ પાસ કરવાની વીમા પ્રોસેસને લઈને દિલ્હી હાઇકોર્ટનો કાબિલ-એ-તારીફ આદેશ, જાણો તેના ફાયદા
FILE PHOTO
Follow Us:
| Updated on: Apr 29, 2021 | 12:15 PM

દિલ્હી હાઈકોર્ટે બુધવારે કહ્યું કે વીમા કંપનીઓ કોવિડ -19 દર્દીઓના બીલને મંજૂરી આપવા માટે 6-7 કલાકનો સમય લઈ શકે નહીં, કેમ કે તેનથી હોસ્પિટલોમાંથી દર્દીઓને રજા મળવામાં વિલંબ થાય છે અને બેડ જરૂરિયાતવાળા લોકોને રાહ જોવી પડે છે. ન્યાયાધીશ પ્રતિભા એમ સિંહે કહ્યું કે જો કોઈ વીમા કંપની અથવા થર્ડ પાર્ટી એડ્મિનિસ્ટ્રેટર (TPA) બીલ મંજુર કરવામાં 6-7 કલાકનો સમય લે છે તેવું જાણવા મળશે તો તેમના વિરુદ્ધ તિરસ્કારની કાર્યવાહી કરવામાં આવશે.

તેમના આદેશના થોડીવાર બાદ જસ્ટિસ વિપિન સંઘી અને ન્યાયાધીશ રેખા પલ્લીની ખંડપીઠે પણ આવોજ નિર્દેશ પસાર કર્યો. જેમાં વીમા કંપનીઓ અને ટી.પી.એ. ને નિર્દેશ આપવામાં આવ્યો છે કે બિલ મંજુર કરવામાં લેવાયેલ સમય ઓછો થાય કારણ કે મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલોની બહાર બેડ રાહ જોતા હોય છે.

જસ્ટિસ સિંહે તેમના આદેશમાં કહ્યું હતું કે હોસ્પિટલો, વીમા કંપનીઓ અથવા ટી.પી.એ. દ્વારા વિનંતીઓ પ્રાપ્ત થયા બાદ બીલને મંજૂરી આપવા માટે 30-60 મિનિટથી વધુ સમય લેવો જોઈએ નહીં. તેમણે વીમા નિયમનકારને આ સંદર્ભે નિર્દેશો જારી કરવા જણાવ્યું હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

કોર્ટે તેના આદેશમાં કહ્યું છે કે દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં મોડુ થવાથી જરૂરિયાતમંદ દર્દીઓની ભરતી કરવામાં વિલંબ થાય છે. કોર્ટને કેટલીક હોસ્પિટલો અને એટર્નીઓ દ્વારા જાગૃત કરવામાં આવ્યા હતા કે વીમા કંપનીઓ અને ટી.પી.એ. દ્વારા બીલોની મંજૂરીમાં વિલંબ થતાં દર્દીઓને છૂટા કરવામાં અને નવી ભરતી લેવામાં વિલંબ થાય છે.

કોર્ટ રાષ્ટ્રીય રાજધાનીમાં ઓક્સિજન, દવાઓ, પલંગ અને વેન્ટિલેટરના અભાવ અંગે અનેક અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. ન્યાયાધીશ સિંહે સુનિશ્ચિત કરવા માટે કહ્યું કે જેની અરજી તેમની સમક્ષ સૂચિબદ્ધ છે તે તમામ અરજદારોને બેડ ઉપલબ્ધ કરાવવામાં આવે.

આ પણ વાંચો: કોરોના સંક્રમિત વ્યક્તિ હોસ્પિટલમાં કરવા લાગ્યો પરીક્ષાની તૈયારીઓ, સોશિયલ મીડિયામાં વાયરલ

આ પણ વાંચો: આ ઘટના ચમત્કારથી કમ નથી: કોરોના પોઝિટિવ માતાએ જુડવા બાળકીઓને જન્મ આપ્યો, બાળકીઓ નેગેટીવ

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">