DELHI : નવા કૃષિ કાયદા પર સુપ્રિમ કોર્ટે નિમેલી સમિતિની 19 જાન્યુઆરીએ પ્રથમ બેઠક

DELHI : કૃષિ કાયદાને લઇને સરકાર અને Farmer વચ્ચે વિવાદને ઉકેલવા સુપ્રિમ કોર્ટે કાયદાના અમલ પર 11 જાન્યુઆરીથી આગામી આદેશ સુધી રોક લગાવી છે.

DELHI : નવા કૃષિ કાયદા પર સુપ્રિમ કોર્ટે નિમેલી સમિતિની 19 જાન્યુઆરીએ પ્રથમ બેઠક
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 18, 2021 | 8:05 AM

DELHI : દેશમાં નવા કૃષિ કાયદાને લઇને સરકાર અને Farmer વચ્ચે ઉભા થયેલા વિવાદને ઉકેલવા માટે સુપ્રિમ કોર્ટે ત્રણ કૃષિ કાયદાના અમલ પર 11 જાન્યુઆરીથી આગામી આદેશ સુધી રોક લગાવી દીધી છે. તેમજ સરકાર અને Farmer વચ્ચેના મુદ્દાના  અભ્યાસ માટે એક સમિતિની રચના પણ કરી છે. આ સમિતિની પ્રથમ બેઠક પુસા પરિસરમાં 19 જાન્યુઆરીના રોજ યોજાવાની છે. આ સમિતિના સભ્યોમાં સામેલ અનિલ ઘનવટે રવિવારે આ માહિતી આપી હતી.

જો કે ભારતીય કિસાન યુનીયનના અધ્યક્ષ ભુપિન્દર માન ગત સપ્તાહે જ સમિતિમાંથી અલગ થઈ ગયા હતા. જેમાં હાલ નવા કૃષિ કાયદાઓ પરત લેવાની માંગ સાથે છેલ્લા 50 દિવસથી ખેડૂતો દિલ્હીની સીમાઓ  પ્રદર્શન કરી રહ્યા છે.

સુપ્રિમ કોર્ટે રચેલી સમિતિમાં ઘનવટ ઉપરાંત , કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટી અને પ્રમોદ કુમાર જોશી સમિતિના બે અન્ય સભ્યો છે.શતકારી સંગઠન ( મહારાષ્ટ્ર) ના પ્રમુખ ઘનવટ સમાચાર એજન્સી પીટીઆઇને કહ્યું કે [ અમે લોકો પુસા પરિસરમાં 19 જાન્યુઆરીએ બેઠક કરીશું. તેમજ આગમી રણનીતિ પર નિર્ણય કરવા માટે હાલ માત્ર સભ્યો જ બેઠકમાં સામેલ થશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તેમણે કહ્યું કે સુપ્રિમ કોર્ટે ચાર સભ્યોની નિમણૂક કરી હતી. જો કોર્ટ નવા સભ્યની નિમણૂક નહી કરે તો આ સભ્યો તેમનું કામ ચાલુ રાખશે. આ સમિતિને તેના કાર્યક્ષેત્ર અંગે જણાવવામાં આવ્યું છે અને કામ 21 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">