AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : દિલ્હી બ્લાસ્ટના સૌથી મોટા સમાચાર, i20 નું પુલવામા કનેક્શન હોવાનું આવ્યું સામે

દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો થયો છે કે વિસ્ફોટ થયેલી કારનું પૂલવામા કનેક્શન છે. આ કાર અગાઉ પૂલવામાના તારિકને વેચાઈ હતી

Breaking News : દિલ્હી બ્લાસ્ટના સૌથી મોટા સમાચાર, i20 નું પુલવામા કનેક્શન હોવાનું આવ્યું સામે
| Updated on: Nov 10, 2025 | 11:46 PM
Share

દિલ્લી બ્લાસ્ટ મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. જાણકારી મુજબ, જે કારમાં વિસ્ફોટ થયો હતો તે કાર અગાઉ પૂલવામાના તારિકને વેચવામાં આવી હતી. એટલે કે, હવે આ કેસનો પૂલવામા કનેક્શન બહાર આવ્યું છે. તપાસ એજન્સીઓ તારિક અને તેના સંપર્કોમાં જોડાયેલા લોકો વિશે માહિતી એકત્રિત કરી રહી છે. આ સાથે જ સુરક્ષા એજન્સીઓ પૂલવામા અને દિલ્હી વચ્ચેના સંભવિત આતંકી નેટવર્કની તપાસ શરૂ કરી છે.

દિલ્હી વિસ્ફોટ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “આજે સાંજે લગભગ 7 વાગ્યે લાલ કિલ્લા પાસે સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર હ્યુન્ડાઇ i20 કારમાં વિસ્ફોટ થયો. કેટલાક રાહદારીઓ ઘાયલ થયા અને કેટલાક વાહનોને નુકસાન થયું. પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે.”

દિલ્હી પોલીસ પાસેથી મળેલી માહિતીના આધારે, ગુરુગ્રામ પોલીસે સલમાનની અટકાયત કરી અને તેની પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન, સલમાને ખુલાસો કર્યો કે તેણે દોઢ વર્ષ પહેલા દિલ્હીના ઓખલાના રહેવાસી દેવેન્દ્રને કાર વેચી હતી. સલમાને કાર સંબંધિત તમામ દસ્તાવેજો ગુરુગ્રામ પોલીસને સોંપી દીધા છે. તપાસ હવે ઓખલા ખસેડવામાં આવી છે, જ્યાં દેવેન્દ્રની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ઓખલાના રહેવાસીએ કાર હરિયાણાના અંબાલામાં અન્ય વ્યક્તિને વેચી હતી. આ માહિતી બાદ, અંબાલા પોલીસે પણ આ મામલાની તપાસ શરૂ કરી છે.

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">