સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ‘આત્મનિર્ભર ભારત સપ્તાહ’નો શુભારંભ કરશે
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ‘આત્મનિર્ભર ભારત સપ્તાહ’ની શરૂઆત કરવા જઈ રહ્યા છે. રક્ષા મંત્રાલયે મોડી રાત્રે ટ્વીટ કરી જણાવ્યું કે કાર્યક્રમનો શુભારંભ બપોરે 3.30 વાગ્યે થશે. રાજનાથ સિંહે કહ્યું કે ‘વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં એક આત્મનિર્ભર ભારત’નું નિર્માણ કરવામાં આવશે. જે રોટી, કપડા, મકાન, સ્વાસ્થ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં સ્વાવલંબી હશે. Defence Minister Rajnath Singh to launch […]
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ‘આત્મનિર્ભર ભારત સપ્તાહ’ની શરૂઆત કરવા જઈ રહ્યા છે. રક્ષા મંત્રાલયે મોડી રાત્રે ટ્વીટ કરી જણાવ્યું કે કાર્યક્રમનો શુભારંભ બપોરે 3.30 વાગ્યે થશે. રાજનાથ સિંહે કહ્યું કે ‘વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં એક આત્મનિર્ભર ભારત’નું નિર્માણ કરવામાં આવશે. જે રોટી, કપડા, મકાન, સ્વાસ્થ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં સ્વાવલંબી હશે.
Defence Minister Rajnath Singh to launch 'Atma Nirbhar Bharat Saptah' today@rajnathsingh @DefenceMinIndia pic.twitter.com/eWeb8Tb2Zl
— tv9gujarati (@tv9gujarati) August 10, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સંરક્ષણ પ્રધાને વધુમાં કહ્યું કે વડાપ્રધાને 2017માં ચંપારણની 100મી વર્ષગાંઠના અવસર પર નવું ભારત બનાવવાની જાહેરાત કરી હતી. હવે વડાપ્રધાને સ્પષ્ટ કરી દીધું છે કે જ્યારે અમે નવા ભારતનો પાયો નાખીશું ત્યારે તે આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાથી પરિપૂર્ણ હશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો