અમિત શાહના બીજા કોરોના ટેસ્ટ વિશે ગૃહમંત્રાલયે કરી સ્પષ્ટતા, મનોજ તિવારીએ ડિલીટ કર્યુ Tweet

કોરોના સંક્રમણની ઝપેટમાં આવેલા ગૃહપ્રધાન અમિતશાહના રિપોર્ટ પર થયેલા કન્ફયૂઝનને ગૃહ મંત્રાલયે દૂર કરી દીધું છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે અમિત શાહનો હાલમાં કોઈ બીજો કોરોના ટેસ્ટ થયો જ નથી. ગૃહમંત્રાલયને આ એટલા માટે કહેવું પડ્યું કારણ કે સાંસદ મનોજ તિવારીએ ટ્વીટમાં લખ્યું કે અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ત્યારબાદ તેમને થોડા સમયમાં […]

અમિત શાહના બીજા કોરોના ટેસ્ટ વિશે ગૃહમંત્રાલયે કરી સ્પષ્ટતા, મનોજ તિવારીએ ડિલીટ કર્યુ Tweet
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 10:45 AM

કોરોના સંક્રમણની ઝપેટમાં આવેલા ગૃહપ્રધાન અમિતશાહના રિપોર્ટ પર થયેલા કન્ફયૂઝનને ગૃહ મંત્રાલયે દૂર કરી દીધું છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે અમિત શાહનો હાલમાં કોઈ બીજો કોરોના ટેસ્ટ થયો જ નથી. ગૃહમંત્રાલયને આ એટલા માટે કહેવું પડ્યું કારણ કે સાંસદ મનોજ તિવારીએ ટ્વીટમાં લખ્યું કે અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ત્યારબાદ તેમને થોડા સમયમાં આ ટ્વીટ ડિલીટ કરૂ દીધું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">