દેશના 146 જિલ્લામાં છેલ્લા 7 દિવસમાં કોરોનાનો કોઈ કેસ નહીં: સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને (Dr Harsh Vardhan) ભારતમાં ઝડપથી ઓછા થઈ રહેલા કોરોના (Corona case)ના કેસ પર એક રિપોર્ટ રજૂ કર્યો છે.

દેશના 146 જિલ્લામાં છેલ્લા 7 દિવસમાં કોરોનાનો કોઈ કેસ નહીં: સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન
Dr. Harsh Vardhan (File Image)
Follow Us:
| Updated on: Jan 28, 2021 | 6:02 PM

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને (Dr Harsh Vardhan) ભારતમાં ઝડપથી ઓછા થઈ રહેલા કોરોના (Corona case)ના કેસ પર એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ દરમિયાન તેમને કહ્યું છેલ્લા 7 દિવસમાં દેશના 146 જિલ્લામાં એકપણ કોરોનાનો કેસ દાખલ થયો નથી. હર્ષવર્ધને આ વાતની જાણકારી કોરોનાને લઈ થયેલી ઉચ્ચ સ્તીરય મંત્રીઓના સમૂહની 23મી બેઠકમાં આપી છે. તેમને કહ્યું કે દેશમાં કોરોના માટે ઉઠાવેલા પગલા અને અત્યાર સુધી કરેલા 19.5 કરોડથી વધારે ટેસ્ટના કારણે આ સંભવ થઈ શક્યુ છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

તેમને કહ્યું કે 18 જિલ્લા એવા છે જ્યાં છેલ્લા 14 દિવસમાં કોરોનાનો એક પણ કેસ દાખલ થયો નથી, ત્યારે 6 જિલ્લા એવા છે જ્યાં 21 દિવસમાં અને 21 જિલ્લા એવા છે જ્યાં છેલ્લા 28 દિવસમાં કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. હાલમાં 1.73 લાખ એક્ટિવ કેસમાંથી 0.46 ટકા દર્દી વેન્ટિલેટર પર, 2.20 ટકા દર્દી ICUમાં અને 3.02 ટકા ઓક્સિજન સપોર્ટ પર છે. ત્યારે દેશમાં નવા કોરોના વાઈરસના 165 કેસ સામે આવ્યા છે અને તે દર્દીઓને નજર હેઠળ રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો: CBSE EXAMS 2021: 2 ફેબ્રુઆરીએ જાહેર થશે ધો.10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">