દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 2487 કેસ, કુલ આંક 40 હજારને પાર

દેશમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે અને સરકારે લોકડાઉન 3.0ની જાહેરાત પણ કરી દીધી છે. કોરોનાના કેસ વધારે વકરે નહીં તે માટે લોકડાઉન 3.0ની જાહેરાત કરવામાં આવી છે અને તે 17 મે સુધી લાગુ રહેશે. કોરોના વાઈરસની મહામારીમાં દેશ અને દુનિયા ઝઝુમી રહી છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાણકારી આપી કે દેશમાં […]

દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 2487 કેસ, કુલ આંક 40 હજારને પાર
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 12:46 PM

દેશમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે અને સરકારે લોકડાઉન 3.0ની જાહેરાત પણ કરી દીધી છે. કોરોનાના કેસ વધારે વકરે નહીં તે માટે લોકડાઉન 3.0ની જાહેરાત કરવામાં આવી છે અને તે 17 મે સુધી લાગુ રહેશે. કોરોના વાઈરસની મહામારીમાં દેશ અને દુનિયા ઝઝુમી રહી છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાણકારી આપી કે દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 2487 કેસ નોંધાયા છે. જ્યારે 83 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ

rajya-sarkar-ni-moti-jaherat-parprantiyo-mate-helpline-number-jaher-karyo

આ પણ વાંચો :  મહારાષ્ટ્રમાં કોરોનાનો કાળો કેર યથાવત, 361 પોલીસકર્મીને પણ લાગ્યો ચેપ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દેશમાં કોરોના વાઈરસના કુલ કેસની વાત કરીએ તો તે 40263 થઈ ગયા છે. જેમાં 28070 કેસ હાલ એક્ટિવ છે જ્યારે 10887 લોકોએ દેશમાં કોરોના વાઈરસની સામે જંગ જીત્યો છે. જ્યારે 1306 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે. જેમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 83 લોકોએ જીવ ગુમાવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દુનિયાભરમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા 34 લાખ થઈ ગઈ છે. 2 લાખ 44 હજારથી વધારે લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે. છેલ્લાં 24 કલાકમાં કેરલમાં કોઈ જ નવો કેસ નથી નોંધાયો એવી માહિતી સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલેજાએ આપી હતી. ઉલ્લેખનીય છે કે કેરલમાં પોઝિટિવ કેસની સંખ્યા 95 છે. જ્યારે અત્યાર સુધીમાં 401 લોકો કેરલમાં કોરોના વાઈરસથી સ્વસ્થ થયા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">