KV Subramanian Resign : દેશના મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમે રાજીનામું આપ્યું, વડાપ્રધાન મોદી વિષે કહી દીધી આ વાત

દેશના મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યને શુક્રવારે તેમના પદ પરથી રાજીનામું આપ્યું.

KV Subramanian Resign : દેશના મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમે રાજીનામું આપ્યું, વડાપ્રધાન મોદી વિષે કહી દીધી આ વાત
file photo
Follow Us:
| Updated on: Oct 08, 2021 | 6:50 PM

દેશના મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યને શુક્રવારે તેમના પદ પરથી રાજીનામું આપ્યું. કે.વી. સુબ્રમણ્યને ટ્વિટ કર્યું કે મેં મારો 3 વર્ષનો કાર્યકાળ પૂરો થયા બાદ શિક્ષણ જગતમાં પાછા ફરવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રની સેવા કરવાનો આ એક સંપૂર્ણ લહાવો રહ્યો છે અને મને અદભૂત સમર્થન અને પ્રોત્સાહન મળ્યું છે.

દરરોજ જ્યારે હું નોર્થ બ્લોકની મુલાકાત લઉં છું, ત્યારે વિશેષાધિકાર સાથે આવતી જવાબદારીને ન્યાય આપવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરતી વખતે મેં મારી જાતને આ વિશેષાધિકારની યાદ અપાવી છે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

તમને જણાવી દઈએ કે કે.વી. સુબ્રમણ્યમે 7 ડિસેમ્બર 2018 ના રોજ દેશના મુખ્ય આર્થિક સલાહકાર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તે સમયે અરવિંદ સુબ્રમણ્યમે આ પદ છોડી દીધું હતું. તેમના રાજીનામા બાદ નવા સીઈએના નામની જાહેરાત હજુ સુધી સરકાર દ્વારા કરવામાં આવી નથી.

પોતાના કાર્યકાળ વિશે બોલતા કે.વી. સુબ્રમણ્યમે કહ્યું કે મને સરકાર તરફથી જબરદસ્ત પ્રોત્સાહન અને સમર્થન મળ્યું છે અને વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ સારા સંબંધો છે. આ સિવાય, મારા વ્યાવસાયિક જીવનના લગભગ ત્રણ દાયકાઓમાં મને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી કરતાં વધુ પ્રેરણાદાયી નેતા ક્યારેય મળ્યા નથી. કેવી સુબ્રમણ્યમે કહ્યું કે પીએમ મોદીની આર્થિક નીતિ અંગેની તેમની સમજણ ઘણી સારી છે.

આ પણ વાંચો : Air India Bid Winner : એર ઇન્ડિયાની કમાન ટાટા ગ્રુપના હાથમાં, 18 હજાર કરોડની લગાવી હતી બોલી

આ પણ વાંચો :કાશ્મીરમાં આ વર્ષમાં અત્યાર સુધી આતંકી હુમલામાં 28 લોકોના મોત, 22-23 ઓક્ટોબરે શ્રીનગર અને જમ્મૂનો પ્રવાસ કરી શકે છે HM અમિત શાહ

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">