Corona Vaccine : કોવેક્સિન અને કોવિશિલ્ડ વેક્સિનનો મિશ્ર ડોઝ અસરકારક : ICMR

ભારત ડ્રગ્સ કંટ્રોલ વિભાગ (Central Drugs Standard Control Organisation) ની નિષ્ણાત સમિતિએ જણાવ્યું હતું કે, આ રિચર્સનો મુખ્ય હેતુ એ છે કે વેક્સિનેશન પૂર્ણ કરવા માટે વ્યક્તિને બે અલગ અલગ રસી ડોઝ આપી શકાય છે કે નહીં.

Corona Vaccine : કોવેક્સિન અને કોવિશિલ્ડ વેક્સિનનો મિશ્ર ડોઝ અસરકારક : ICMR
Covid 19 Vaccine
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 1:29 PM

Corona Vaccine : સમગ્ર વિશ્વ કોરોના વાયરસને નાથવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે અને દેશ -વિદેશના વૈજ્ઞાનિકો (Scientist) આ માટે રિચર્સ કરી રહ્યા છે. કોરોનાના પ્રથમ અને બીજા ડોઝ માટે જુદી જુદી રસીઓના ઉપયોગને લઈને વિશ્વભરમાં ઘણા ટ્રાયલ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (Indian Council of Medical Research) એ એક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે.

ICMR એ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, કોવેક્સિન અને કોવિશિલ્ડ વેક્સિનના મિશ્ર ડોઝને લઈને સકારાત્મક પરિણામો આવ્યા છે. ICMR એ દાવો કર્યો છે કે, કોવેક્સિન અને કોવિશિલ્ડ વેક્સિનના મિક્સ ડોઝ અસરકારક સાબિત થયો છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, મિશ્ર વેક્સિન ડોઝ માત્ર સલામત જ નથી, પરંતુ એડેનોવાયરસ વેક્ટર પ્લેટફોર્મ (Adenovirus Vector Platform) આધારિત વેક્સિનના સંયોજનથી રોગપ્રતિકારક શક્તિ (Immunity) પણ વધે છે. ઉલ્લેખનીય છે કે, DCGI ની નિષ્ણાતો દ્વારા કોવેક્સિન અને કોવિશિલ્ડ મિશ્રિત ડોઝ પર અભ્યાસ કરવાની ભલામણ કરવામાં આવી હતી.

કોવેક્સિન અને કોવિશિલ્ડ વેક્સિનનો મિશ્ર ડોઝ અસરકારક

CDSCO (Central Drugs Standard Control Organisation) ની વિષય નિષ્ણાત સમિતિએ જણાવ્યું હતું કે, આ રિચર્સનો મુખ્ય હેતુ એ છે કે વેક્સિનેશન પૂર્ણ કરવા માટે વ્યક્તિને બે અલગ અલગ રસી ડોઝ (Vaccine Dose) આપી શકાય છે કે નહીં. જો કોઈને કોવિશિલ્ડનો એક ડોઝ અને કોવેક્સિનનો એક ડોઝ આપવામાં આવે તો તેના કારણે શું અસર થાય છે. જો કે, આ રિચર્સમાં ​​સ્પષ્ટ થયુ છે કે, કોવિશિલ્ડ અને કોવેક્સિનનાં મિશ્ર ડોઝ અસરકારક છે અને તેનાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.

આ પણ વાંચો: CM રુપાણીએ કહ્યું થર્ડ વેવ સામે તૈયારી સમાન સુવિધાઓ કરી, DyCMએ રેસીડેન્ટ ડોક્ટરોના મામલે કહ્યું કોઈ બાંધછોડ નહીં

આ પણ વાંચો:Gujarat : કોરોના મહામારીનું સંકટ યથાવત, પાછલા 24 કલાકમાં 19 નવા કેસ નોંધાયા

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">