Coronavirus Update : કોરોના વિરુધ્ધ રેલવેની જંગ, સાત રાજ્યોના 17 સ્ટેશન પર તહેનાત કરાયા આઈસોલેશન કોચ

ભારતમાં કોવિડ-19 નું ભયાનક સંક્રમણ સતત વધી રહ્યુ છે. છેલ્લા ત્રણ દિવસથી સતત 4 લાખથી વધારે કોરોનાના કેસ આવી રહ્યા છે. કોરોના વિરુધ્ધ જંગમાં રેલવેએ મોર્ચો સંભાળી લીધો છે. 

Coronavirus Update : કોરોના વિરુધ્ધ રેલવેની જંગ, સાત રાજ્યોના 17 સ્ટેશન પર તહેનાત કરાયા આઈસોલેશન કોચ
સાંકેતિક તસ્વીર
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 09, 2021 | 6:46 PM

Coronavirus Update :  ભારતમાં કોવિડ-19 નું ભયાનક સંક્રમણ સતત વધી રહ્યુ છે. છેલ્લા ત્રણ દિવસથી સતત 4 લાખથી વધારે કોરોનાના કેસ આવી રહ્યા છે. કોરોના વિરુધ્ધ જંગમાં રેલવેએ મોર્ચો સંભાળી લીધો છે. રેલવેએ શનિવારે કહ્યુ કે, કોવિડ-19 ના દર્દીઓના ઇલાજ માટે આઇસોલેશન કોચને દેશના સાત રાજ્યોના 17 સ્ટેશન પર તહેનાત કરવામાં આવ્યા છે.

રેલવે વિભાગે કહ્યુ કે, વિભિન્ન રાજ્યોને 298 આઇસોલેશન કોચ સોપવામાં આવ્યા છે અને તેમાં 4700 થી વધારે બેડ્સ છે. તેમણે કહ્યુ કે મહારાષ્ટ્રમાં કુલ 60 ડબ્બા તહેનાત કરવામાં આવ્યા છે અને નંદુબારમાં 116 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા અને સાજા થવા પર રાજ્યના આરોગ્ય અધિકારીઓએ તેમને રજા આપી દીધી. અત્યારે 23 દર્દીઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે. રેલવેએ રાજ્યોની માગ અનુસાર દેશના વિભિન્ન ભાગમાં આઇસોલેશન કોચ પહોંચાડી દીધા છે. રેલવે સ્ટેશન પર તહેનાત કરેલા આઈસોલેશન કોચમાં ડૉક્ટરોની તમામ સુવિધાઓ માટે દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

રેલવેએ એ પણ કહ્યુ કે તેમણે 11 કોવિડ કેર ડબ્બા રાજ્યના ઇનલેન્ડ કંટેનર ડિપોમાં તહેનાત કરવામાં આવ્યા છે. તેમણે નાગપુર નગર નિગમને આપ્યા છે. જ્યાં 9 દર્દીઓને દાખલ કરાયા અને આઇસોલેશન બાદ તેમને રજા આપી દેવામાં આવી. અત્યારે પાલઘરમાં 24 ડબ્બા પ્રદાન કરવામાં આવ્યા અને તેને ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત

તેમણે જણાવ્યુ કે મધ્યપ્રદેશમાં 42 કોચ તૈયાર કરવામાં આવ્યા છે. પશ્ચિમ રેલવેના રતલામ સંભાગને ઇન્દોક પાસે તિહિ સ્ટેશન પર 22 કોચ તહેનાત કર્યા છે. જેમાં 320 બેડ્સ છે. જ્યાં 21 દર્દીઓ ભર્તી કરવામાં આવ્યા અને સાતને હવે રજા આપી દેવામાં આવી છે. ભોપાલમાં 20એવા ડબ્બા તહેનાત કરવામાં આવ્યા છે, જેમાં 29 દર્દીઓને ભર્તી કરવામાં આવ્યા અને 11ને બાદમાં રજા આપી દેવામાં આવી. રેલવેએ જણાવ્યુ કે તેમણે અસમના ગુવાહાટીમાં 21 અને સિલચરના સમીપ બદરપુરમાં 20 ડબ્બા તહેનાત કરવામાં આવ્યા. દિલ્લીમાં 75 એવા ડબ્બા પ્રદાન કરવામાં આવ્યા જેમાં 1200 બેડ્સ છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">