Coronavirus Update : જમ્મુ -કાશ્મીરમાં સોમવાર સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ

Coronavirus Update : કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે આજે રાત્રે 8 વાગ્યાથી સોમવાર સવાર 6 વાગ્યા સુધી જમ્મુ-કાશ્મીરમાં સાપ્તાહિક કર્ફયૂ લગાવવામાં આવી રહ્યું છે. સાપ્તાહિક કર્ફ્યૂ દરમિયાન આવશ્યક અને આપાતાકાલીન સેવાઓની અનુમતિ આપવામાં આવશે, પરંતુ અન્ય બધા બજાર અને વાણિજ્યક સંસ્થા બંધ રહેશે.

Coronavirus Update : જમ્મુ -કાશ્મીરમાં સોમવાર સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ
જમ્મુ કાશ્મિરમાં આજથી સોમવાર સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Apr 24, 2021 | 10:20 PM

Coronavirus Update : કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે આજે રાત્રે 8 વાગ્યાથી સોમવાર સવાર 6 વાગ્યા સુધી જમ્મુ-કાશ્મીરમાં સાપ્તાહિક કર્ફયૂ લગાવવામાં આવી રહ્યું છે. સાપ્તાહિક કર્ફ્યૂ દરમિયાન આવશ્યક અને આપાતાકાલીન સેવાઓની અનુમતિ આપવામાં આવશે, પરંતુ અન્ય બધા બજાર અને વાણિજ્યક સંસ્થા બંધ રહેશે. એલજી કાર્યાલયે આ વાતની જાણકારી આપી છે.

જમ્મુ અને કાશ્મીરમાં  એલજી મનોજ સિન્હાના કાર્યાલય અનુસાર કોરોના વાયરસના પ્રકોપને રોકવા માટે શનિવારથી 34 કલાક સુધી કર્ફ્યૂની ઘોષણા કરવામાં આવી. કર્ફ્યૂ દરમિયાન આવશ્યક અને આપાતકાલીન વસ્તુઓની અનુમતિ આપવામાં આવશે. પરંતુ અન્ય બજાર અને વાણિજ્યક સંસ્થાઓ બંધ રહેશે.

કેન્દ્ર શાસિત પ્રદેશમાં કર્ફ્યૂ 24 એપ્રિલ રાત 8 વાગ્યથી 26 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધી લગાવવામાં આવશે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોરોનાના કેસની સંખ્યા 1 લાખ 58 હજારથી વધારે થઇ ગઇ છે. જમ્મૂ જિલ્લામાં સૌથી વધારે કોવિડ કેસની સંખ્યા 525 નોંધવામાં આવી છે. શ્રીનગરમાં 501 અને બડગામમાં શુક્વારે 156 કેસ નોંધાયા છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં સક્રિય કેસની સંખ્યા 17 હજાર છે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

કોંગ્રેસ પાર્ટીએ જમ્મુ અને કાશ્મીરમાં કોવિડ-19 સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી. રસીકરણની પ્રક્રિયામાં તેજી લાવવા અને કોરોનાવાયરસ મહામારીને  સંભાળવાના પ્રયાસ કરવા માટેનું પણ આહ્વાન કર્યુ છે. વાયરસની બીજી લહેરે મુશ્કેલી વધારી દીધી છે. આજે દેશમાં કોરોનાના 3 લાખ 46 હજાર 786 કેસ સામે આવ્યા. અહી 2 હજાર 624 લોકોના મૃત્યુ થયા .

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">