Coronavirus : કોરોનાથી સાજા થયેલા દર્દીઓ માટે ફિઝિયોથેરાપી સંસ્થા આવી આગળ

Coronavirus : કોરોનાથી સાજા થયા બાદ દર્દીઓને માનસિક અને શારિરીક રીતે સ્વસ્થ  થવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના દર્દીઓની આ સમસ્યાને જોતા કોરોના પીડિતોની સહાયતા માટે ફિઝિયોથેરાપિસ્ટની સંસ્થા ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરપિસ્ટ આગળ આવી છે. 

Coronavirus : કોરોનાથી સાજા થયેલા દર્દીઓ માટે ફિઝિયોથેરાપી સંસ્થા આવી આગળ
સાંકેતિક તસ્વીર
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 18, 2021 | 6:08 PM

Coronavirus : કોરોના સંક્રમણ દરમિયાન અને તેનાથી ઉભર્યા બાદ પીડિતો માટે ફિઝિચોથેરેપી ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. પરંતુ કોરોના મહામારીના આ સમયમાં ફિઝિયોથેરાપિસ્ટની સેવા મળવી ઘણી મુશ્કેલ થઇ ગઇ છે. જેના કારણે કોરોનાથી સાજા થયા બાદ દર્દીઓને માનસિક અને શારિરીક રીતે સ્વસ્થ  થવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના દર્દીઓની આ સમસ્યાને જોતા કોરોના પીડિતોની સહાયતા માટે ફિઝિયોથેરાપિસ્ટની સંસ્થા ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરપિસ્ટ આગળ આવી છે.

આ સંસ્થાના દિલ્લી બ્રાંચના અધ્યક્ષ ડૉ પૂજા સેઠીએ જણાવ્યુ કે તેમની સંસ્થાએ કોરોના પીડિતોની મદદ માટે કોવિડ હેલ્પલાઇન બનાવી છે. આ હેલ્પલાઇન માટે 30 ફિઝિયોથેરેપિસ્ટ, 5 ડૉક્ટર , 1 સાઇકોલોજિસ્ટ, 1 આહાર એક્સપર્ટ અને 2 હોમ્યોપેથી ડૉક્ટરની  એક પેનલ બનાવવામાં આવી છે. જે કોરોના પીડિતોને બિલ્કુલ ફ્રી સેવા આપશે.

આ ફ્રી સેવાનો લાભ લેવા માટે કોરોના દર્દીઓએ એક ગૂગલ ફોર્મ ભરવાનું રહેશે જેના પર રજિસ્ટ્રેશન કરવામાં આવશે. રજિસ્ટ્રેશન બાદ પેનલ તરફથી કોરોના પીડિતને કોલ કરવામાં આવશે અને પેશન્ટની સમસ્યાના હિસાબથી ફિઝિયોથેરાપિસ્ટ તેમને એક્સરસાઇઝ કહેશે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

ડૉ પૂજા અનુસાર વધારે કેસમાં કોરોનાથી સારા થયા બાદ દર્દીઓનો શ્વાસ ફુલવાના,ચક્કર આવવાની અને થાક રહેવાની ઉંઘ આવવાની સમસ્યા રહેતી હોય છે.એવામાં ફિઝિયોથેરેપી દ્વારા બ્રિથિંગ એકસરસાઇઝ, વર્ટિગો એકસરસાઇઝ, રિલેક્સેશન એક્સરસાઇઝની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. જેના કારણે દર્દીઓને ઘણો ફાયદો મળી શકે છે. દર્દીઓની આવશ્યકતા અનુસાર સાઇકોલોજિસ્ટ, આહાર એક્સપર્ટની સેવા પણ હેલ્પ લાઇન પર મળશે. હેલ્પ લાઇન પર રજિસ્ટર કરવા માટે તેમની વેબસાઈટ  https://docs.google.com/forms/d/e/1FAIpQLScl48c474NbPNU7-IARsNmn_WWe57ibIpQTfYGqPtpaTEcMJg/viewform પર લોગઇન કરવાનું રહેશે.

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">