Corona Virus: કોરોનાને લઈ ભ્રામક જાણકારી ફેલાવનારા ટ્વીટ્સ ડિલીટ કરવામાં આવ્યા કેન્દ્ર સરકારની સ્પષ્ટતા

કોવિડ-19 સંકટ વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરે કેટલાક ટ્વીટ ડિલીટ કર્યા છે. ખબરોના પ્રમાણે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવતા બધી પોસ્ટ ડિલીટ કરવા માટે કહ્યું હતું. જે કોરોના મહામારીને લઈ ખોટી અને ભ્રામક જાણકારી આપી રહ્યા છે. જો કે હવે તેના પર પણ રાજનીતિ શરુ થઈ ગઈ છે.

Corona Virus: કોરોનાને લઈ ભ્રામક જાણકારી ફેલાવનારા ટ્વીટ્સ ડિલીટ કરવામાં આવ્યા કેન્દ્ર સરકારની સ્પષ્ટતા
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Apr 25, 2021 | 7:56 PM

કોવિડ-19 સંકટ વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરે કેટલાક ટ્વીટ ડિલીટ કર્યા છે. ખબરોના પ્રમાણે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવતા બધી પોસ્ટ ડિલીટ કરવા માટે કહ્યું હતું. જે કોરોના મહામારીને લઈ ખોટી અને ભ્રામક જાણકારી આપી રહ્યા છે. જો કે હવે તેના પર પણ રાજનીતિ શરુ થઈ ગઈ છે. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટી દાવો કરી રહી છે કે આ સોશિયલ મીડિયા પોસ્ટને એટલે ડિલીટ કરવામાં આવી છે કારણકે તેમાં સરકારની આલોચના હતી. આ વચ્ચે કેન્દ્ર સરકારે પણ નિવેદન આપી સ્પષ્ટ કર્યુ છે કે જે  ટ્વીટ્સ ડિલીટ કરવામાં આવી છે તેના થકી કોરોનાને લઈ ખોટી જાણકારી પ્રસારિત કરવામાં આવી રહી હતી.

Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ
IPLમાં એક ઓવરમાં 5 સિક્સર આપનાર બોલરોનું લિસ્ટ, ગુજરાતનો આ ખેલાડી પણ સામેલ

કેન્દ્ર સરકારે નિવેદનમાં કહ્યું કે કોરોના મહામારીને લઈને લોકોમાં ભય ફેલાવવાના આદેશથી કેટલાક યૂઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ખોટો દુરુપયોગ કરી રહ્યા છે તે જાણકારી મળ્યા બાદ ગૃહ મંત્રાલયના સૂચનથી સૂચના પ્રસારણ મંત્રાલયે 100 સોશિયલ મીડિયા પોસ્ટ અને યુઆરએલ ડિલિટ કરવા કહ્યું હતું. આ પોસ્ટ થકી કોરોના મહામારી સંબંધિત જૂના ફોટો, સાંપ્રદાયિક સંવેદનશીલ અને ભ્રામક જાણકારી શેર કરવામાં આવી હતી. કોરોના મહામારી સામેની લડાઈમાં બાધાથી બચવા આ નિર્ણય લેવામાં આવ્યો.

આપને જણાવી દઈએ કે જે લોકોના ટ્વીટ ડિલીટ થયા છે, તેમાંથી કોંગ્રેસ નેતા પવન ખેડા પણ સામેલ છે. કેન્દ્ર સરકારે પોતાના નિવેદનમાં એ પણ કહ્યું છે કે જ્યારે દેશ કોરોના સામે યુદ્ધ જીતવા ઈમાનદાર કોશિશ કરી રહ્યો છે ત્યારે કેટલાક લોકો સમાજમાં અવ્યવસ્થા ફેલાવવાના આશયથી સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી રહ્યા છે. સરકાર આલોચનાઓ અને સૂચનોનું સ્વાગત કરે છે. પરંતુ તે યૂઝર્સ વિરુદ્ધ પગલા લેવા જરુરી છે, જે પોતાના અનૈતિક આશય માટે આ સમયે પણ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Coronavirus Update : રસીકરણ માટે યુવાઓએ કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

Latest News Updates

વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
g clip-path="url(#clip0_868_265)">