Coronavirus : વિદેશથી આવેલા ઓક્સીજન સિલિન્ડર અને વેન્ટિલેટર રાજ્યો અને UTને અપાયા : કેન્દ્ર સરકાર

Coronavirus : કોરોનાના વધતા કેસને ધ્યાને રાખતા ભારત સરકારે 6,608 ઓક્સીજન કોન્સનટ્રેટર,3856 ઓક્સીજન સિલેન્ડર 14 ઓક્સીજન પ્લાંટ, 4330 વેંટિલેટર અને 3 લાખથી વધારે રેમેડિસવરની શીશીઓને અલગ -અલગ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મોકલવામાં આવી છે.

Coronavirus : વિદેશથી આવેલા ઓક્સીજન સિલિન્ડર અને વેન્ટિલેટર રાજ્યો અને UTને અપાયા :  કેન્દ્ર સરકાર
સાંકેતિક તસ્વીર
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 09, 2021 | 3:46 PM

Coronavirus : કોરોનાના વધતા કેસને ધ્યાને રાખતા ભારત સરકારે 6,608 ઓક્સીજન કોન્સનટ્રેટર,3856 ઓક્સીજન સિલેન્ડર 14 ઓક્સીજન પ્લાંટ, 4330 વેંટિલેટર અને 3 લાખથી વધારે રેમેડિસવરની શીશીઓને અલગ -અલગ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મોકલવામાં આવી છે. આ બધા એ મેડિકલ ઉપકરણ છે  જે બહારના દેશ દ્વારા ભારતની મદદ માટે મોકલવામાં આવ્યા છે.

આ વચ્ચે યૂનાઇટેડ કિંગડમથી 3 ઓક્સીજન જનરેટર અને 1,000 વેંટિલેટર દિલ્લી પહોંચ્યા છે. ઓક્સીજન જનરેટરની એક મિનિટમાં 500 લિટર ઓક્સીજનનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. જ્યારે C17 ગ્લોબમાસ્ટર 35 ટન મેડિકલ ઉપકરણો સાથે ફ્રેકફર્ટથી મુંબઇ પહોંચ્યા છે.

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. 1 મેથી 7 મે વચ્ચે 741 જિલ્લામાંથી 301માં  પોઝિટિવિટી રેટ 20 ટકા છે એટલે કે દેશના દરેક 5 જિલ્લામાંથી 2 જિલ્લામાં 20 ટકા પોઝિટિવિટ રેટ છે. દેશભરમાં કોરોનાના એક વાર ફરી 4 લાખથી વધારે કેસ સામે આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આરોગ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓના પ્રમાણે 24 કલાકમાં કોરોનાના 4,07,738 નવા કેસ સામે આવ્યા છે.જ્યારે આ દરમિયાન 3,86,444 લોકોને સાજા થયા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 4,092 લોકોના મૃત્યુ થયા છે.

ભારતમાં કોરોનાના અત્યારસુધી 2,22,96,414 કેસ સામે આવી ચૂક્યા છે. જ્યારે મોતનો આંકડો 2,42,362 થઇ ગયા છે. આ સિવાય એકટિવ કેસની સંખ્યા હવે 37,36,648 થઇ ચૂકી છે. 1,83,17,404 લોકો અત્યારસુધી કોરોનાના કારણે સાજા થઇ ચૂક્યા છે. 663 દેશમાં અત્યાસુધી 16,94,39,663 લોકોનું રસીકરણ થઇ ચૂક્યુ છે. ભારત સરકારના આંકડા પ્રમાણે 18-44ની આયુના 17.8 લાખથી વધારે લાભાર્થીઓનું વેક્સીનેશન કરવામાં આવ્યું છે.

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">