મુરાદાબાદ: આરોગ્યની ટીમ પર હુમલો, ડ્રોનની મદદથી 17 લોકોની ધરપકડ

આરોગ્ય વિભાગના જે કર્મીઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોને બચાવી રહ્યા છે, તે જ દેવદૂતો પર કેટલાક બેશરમ લોકો પથ્થરમારો કરી રહ્યા છે. ઈન્દોર બાદ મુરાદાબાદમાં પણ મેડિકલની ટીમ પર પથ્થરમારો થયો હતો. પોલીસે પથ્થરમારો કરવામાં સામેલ 17 લોકોની ધરપકડ કરી છે. પોલીસે ડ્રોન કેમેરાની મદદથી 7 મહિલા અને 10 પુરૂષની ધરપકડ કરી છે.   […]

મુરાદાબાદ: આરોગ્યની ટીમ પર હુમલો, ડ્રોનની મદદથી 17 લોકોની ધરપકડ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 10:24 AM

આરોગ્ય વિભાગના જે કર્મીઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોને બચાવી રહ્યા છે, તે જ દેવદૂતો પર કેટલાક બેશરમ લોકો પથ્થરમારો કરી રહ્યા છે. ઈન્દોર બાદ મુરાદાબાદમાં પણ મેડિકલની ટીમ પર પથ્થરમારો થયો હતો. પોલીસે પથ્થરમારો કરવામાં સામેલ 17 લોકોની ધરપકડ કરી છે. પોલીસે ડ્રોન કેમેરાની મદદથી 7 મહિલા અને 10 પુરૂષની ધરપકડ કરી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે કેટલીક મહિલાઓ અગાશી પર પરથી આરોગ્યની ટીમ પર પથ્થરમારો કરી રહી છે. મહત્વનું છે કે મંગળવારે મોડી રાત્રે એક કોરોનાના એક દર્દીનું મોત થયું હતું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મેડિકલની ટીમ હાજી નેકની મસ્જિદ પાસે દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવા લેવા માટે ગઈ હતી. પરંતુ એમ્બ્યુલન્સ જેવી કેટલાક લોકોને લઈને નીકળી કે લોકોએ એમ્બ્યુલન્સને ઘેરી લીધી અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: કોરોના: ગુજરાતમાં વધુ 105 કેસ નોંધાયા, કુલ 871 પોઝિટીવ કેસ

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">