Corona Virus: જાણો કેટલા દિવસમાં ઓક્સિજનની સ્થિતિ આવશે કંટ્રોલમાં?

હકીકતમાં કોરોનાની વર્તમાન સ્થિતિ પર એઈમ્સ દિલ્લીના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા, મેદાંતાના ચેરમેન ડૉ. નરેશ ત્રેહન, એઈમ્સમાં મેડિસિનના પ્રોફેસર અને એચોઓડી ડૉ. નવીત વિગ અને હેલ્થ સર્વિસિસના ડાયરેક્ટર જનરલ ડૉ સુનિલ કુમાર વિસ્તારપૂર્વક ચર્ચા કરી રહ્યા છે.

Corona Virus: જાણો કેટલા દિવસમાં ઓક્સિજનની સ્થિતિ આવશે કંટ્રોલમાં?
oxygen cylinder
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Apr 25, 2021 | 9:48 PM

Coronavirus: હકીકતમાં કોરોનાની વર્તમાન સ્થિતિ પર એઈમ્સ દિલ્લીના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા, મેદાંતાના ચેરમેન ડૉ. નરેશ ત્રેહન, એઈમ્સમાં મેડિસિનના પ્રોફેસર અને એચોઓડી ડૉ. નવીત વિગ અને હેલ્થ સર્વિસિસના ડાયરેક્ટર જનરલ ડૉ સુનિલ કુમાર વિસ્તારપૂર્વક ચર્ચા કરી રહ્યા છે. આ દરમિયામ ત્રેહને કહ્યું કે સરકાર ઓક્સિજનની આયાત કરી રહી છે, 5-6 દિવસમાં સ્થિતિ કંટ્રોલમાં આવી જશે.

ચર્ચામાં મેદાંતાના ડૉ. ત્રેહને જણાવ્યું કે કોરોના દર્દીનો આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવે છે, તેમણે તરત જ સ્થાનીય ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. સાથે ડૉક્ટરને પ્રોટોકોલ વિશે જાણકારી હોય અને તેઓ તે અનુસાર  ટ્રીટમેન્ટ શરુ કરી શકે છે. જો સમયસર દવા આપવામાં આવે તો 90 ટકા કોરોનાના દર્દીઓ ઘરે જ સાજા થઈ શકે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ડૉ સુનીલ કુમારે કહ્યું કે 2021 નવો વાઈરસ લઈને આવ્યું અને આપણે સૌ તૈયાર નહોતા. ભારત સરકારે પોતાની ફરજ નિભાવતા ટેસ્ટિંગ પ્રક્રિયાને ઝડપી કરી. આપણને વિશ્વાસ હોવો જોઈએ કે આપણી સરકાર ડૉક્ટર્સ , માઈક્રોબાયોલોજિસ્ટ વૈજ્ઞાનિકોના સૂચનથી મજબૂત અને વૈજ્ઞાનિક ઉઠાવશે.

રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય

રાજ્યમાં આગામી 1લી મેથી 18થી 45 વર્ષની વયના લોકો માટે વિના મૂલ્યે કોરોના વેક્સિન અભિયાન માટે રાજ્ય સરકારે 1.50 કરોડ રસીકરણ ડોઝની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, રાજ્ય સરકાર દ્વારા આ હેતુસર કોરોના વેક્સિન ડોઝ અન્વયે પૂનાની સિરમ ઈન્સ્ટિટ્યૂટ પાસેથી  કોવિશિલ્ડ વેક્સિનના 1 કરોડ ડોઝ તેમજ હૈદરાબાદની ભારત બાયોટેક પાસેથી કોવેક્સિન રસીના 50 લાખ ડોઝ  મેળવવા માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને રસી મેળવવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદ રેલવે સ્ટેશન પર RPF દ્વારા કોરોના મહમારીથી સુરક્ષિત રહેવાના હેતુથી જાગૃતિ અભિયાન

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">