Corona Virus: દિલ્લીમાં લોકડાઉનની મુદ્દતમાં વધારો, CM કેજરીવાલે ટ્વીટ કરીને આપી જાણકારી

દિલ્લી સહિત દેશભરમાં કોરોના વાઈરસનો પ્રકોપ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. સતત કેસ વધી રહ્યા છે. આ વચ્ચે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક અઠવાડિયા સુધી લોકડાઉન વધારવાનું એલાન કર્યુ છે.

Corona Virus: દિલ્લીમાં લોકડાઉનની મુદ્દતમાં વધારો, CM કેજરીવાલે ટ્વીટ કરીને આપી જાણકારી
CM Arvind Kejriwal (File image)
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 01, 2021 | 8:18 PM

Coronavirus: દિલ્લી સહિત દેશભરમાં કોરોના વાઈરસનો પ્રકોપ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. સતત કેસ વધી રહ્યા છે. આ વચ્ચે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક અઠવાડિયા સુધી લોકડાઉન વધારવાનું એલાન કર્યુ છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે રાજધાનીમાં એક અઠવાડિયા સુધી લોકડાઉન વધારાઈ રહ્યુ છે. દિલ્લીમાં ત્રીજા અઠવાડિયે પણ લોકડાઉન ચાલુ રહેશે. રોજ કોરોનાથી રેકોર્ડબ્રેક મોત થઈ રહ્યા છે, હૉસ્પિટલમાં બેડ્સ અને ઓક્સિજનને લઈ સંકટ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વેક્સિનને લઈ કહ્યું કે અમારી પાસે 4.5 લાખ વેક્સિન આવી ગઈ છે. બધા જિલ્લાઓમાં વેક્સિન વહેંચી રહ્યા છીએ, સોમવારે સવારે મોટા સ્તર પર રસીકરણ શરુ થશે. મારી તમામ લોકોને અપીલ છે કે રજિસ્ટ્રેશન અને અપોઈન્ટમેન્ટ વગર ન આવો. તેમણે ઓક્સિજનને લઈને કહ્યું કે ઓક્સિજનના કારણે બહુ મુશ્કેલી થઈ રહી છે.

દિલ્લીમાં એક દિવસમાં 976 ટન ઓક્સિજનની જરુર છે. અમને 490 ટન ઓક્સિજન આપવામાં આવ્યો છે. શુક્રવારે માત્ર 312 ટન ઓક્સિજન આવ્યો છે. અમને શનિવારે ઓક્સિજન મળી જાય તો 24 કલાકમાં 9,000 ઓક્સિજન બેડ તૈયાર થઈ જશે.

દિલ્લીમાં છેલ્લા થોડા દિવસોમાં કોરોનાના કારણે 375 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે કોવિડ-19ના કારણે 27,047 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે સંક્રમિત થવાની ટકાવારી 32.69 રહી. સતત નવમાં દિવસે કોરોના વાઈરસના સંક્રમણના કારણે 300થી વધારે મૃત્યુ થયા છે. દિલ્લીમાં સંક્રમિતોની સંખ્યા વધીને 11,49,333 થઈ ગઈ છે. જેમાં 10.33 લાખથી પણ વધારે લોકો સંક્રમણથી મુક્ત થઈ ગયા છે. મૃતકની સંખ્યા 16,147 છે.

આ પણ વાંચો: Sabarkantha: રેમડેસીવીર ઈન્જેક્શનની કાળાબજારી કરતા 4 શખ્શો ઝડપાયા, 25 હજાર જેટલી રકમમાં વેચતા હતા ઈન્જેક્શન

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">