Corona Virus: વન્યપ્રાણીઓમાં પણ કોરોના વાઈરસનો ભય, પર્યાવરણ મંત્રાલયે રજૂ કરી એડવાઈઝરી

વન્યપ્રાણીઓમાં કોરોના વાઈરસના સંક્રમણનો ખતરો વધી રહ્યો છે. સંક્રમણના કારણે એક સિંહના મૃત્યુની પુષ્ટી કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયે કરી છે. જો કે પત્રમાં એ જણાવવામાં નથી આવ્યું કે આ મોત ક્યા થયું છે.

Corona Virus: વન્યપ્રાણીઓમાં પણ કોરોના વાઈરસનો ભય, પર્યાવરણ મંત્રાલયે રજૂ કરી એડવાઈઝરી
Coronavirus
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 03, 2021 | 6:22 PM

Coronavirus: વન્યપ્રાણીઓમાં કોરોના વાઈરસના સંક્રમણનો ખતરો વધી રહ્યો છે. સંક્રમણના કારણે એક સિંહના મૃત્યુની પુષ્ટી કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયે કરી છે. જો કે પત્રમાં એ જણાવવામાં નથી આવ્યું કે આ મોત ક્યા થયું છે. મંત્રાલયે બધા જ રાજ્યોને એડવાઈઝરી આપી છે, વન્યપ્રાણીમાં સંક્રમણના ખતરાને જોતા પન્ના ટાઈગર રિઝર્વને પણ હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

ક્ષેત્ર સંચાલક પન્ના ટાઈગર રિઝર્વ ઉત્તમ કુમાર શર્માએ જણાવ્યું કે કોરોના કર્ફ્યૂ લાગવાની સાથે 16 એપ્રિલે પન્ના ટાઈગર રિઝર્વમાં પર્યટકો માટેના ભ્રમણને સંપૂર્ણ રીતે રોકી દેવામાં આવ્યું છે. વાઘોના સતત મોનીટરિંગની વ્યવસ્થા શરુઆતથી લાગુ છે. તેમણે જણાવ્યુ કે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયે બધા રાજ્યોને એડવાઈઝરી આપી છે.

તેમણે લોકોને અપીલ કરી કે તેઓ વન્ય પ્રાણીઓના સંપર્કમાં આવવાથી બચશે. સાથે જ કપિરાજ અને અન્ય પ્રાણીઓને કોઈપણ પ્રકારનો ખાદ્ય પદાર્થ ન ખવડાવો. તેમણે જણાવ્યું કે મેદાની વન કર્મચારીને માસ્ક અને સેનિટાઈઝર આપવામાં આવ્યા છે. બફર ક્ષેત્રના ગામમાં જે વન કર્મચારી રહે છે તેમને સંક્રમણથી બચાવવા માટે તમામ જરુરી ઉપાય કરવા માટે દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ પણ વાંચો: Rajkot: ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ અટકાવવા તંત્ર હરકતમાં, અધિકારીઓેને સર્વે કરવા કર્યો આદેશ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">