આવનારા તહેવારોમાં લોકો સતર્ક નહીં રહે તો કોરોનાના કેસો ઝડપથી વધી શકે છે, નિષ્ણાંતે આપી આ ચેતવણી

ડૉ.પીયૂષ રંજને કહ્યું કે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોએ માન્યું છે કે કોઈ વેક્સિન કોરોના વિરૂદ્ધની લડાઈમાં મહત્વના હથિયારોમાંથી એક છે. કોરોનાને ખત્મ કરવા માટે વધારેમાં વધારે લોકોને રોગપ્રતિકારક હોવું જરૂરી છે.

આવનારા તહેવારોમાં લોકો સતર્ક નહીં રહે તો કોરોનાના કેસો ઝડપથી વધી શકે છે, નિષ્ણાંતે આપી આ ચેતવણી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 8:39 PM

કોરોના મહામારી (Corona Virus)નો ખતરો હજુ ટળ્યો નથી. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આવનારા તહેવારોમાં લોકો સતર્ક નહીં રહે તો કેસો ઝડપથી વધી શકે છે. એઈમ્સ (AIIMS)ના ડૉક્ટર પીયૂષ રંજને (Dr. Piyush Ranjan) લોકોને સાવધાન રહેવા માટે કહ્યું છે, તેમને રસી લગાવવી (Vaccination) ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી છે.

ડૉ.પીયૂષ રંજને કહ્યું કે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોએ માન્યું છે કે કોઈ વેક્સિન કોરોના વિરૂદ્ધની લડાઈમાં મહત્વના હથિયારોમાંથી એક છે. કોરોનાને ખત્મ કરવા માટે વધારેમાં વધારે લોકોને રોગપ્રતિકારક હોવું જરૂરી છે. ઈન્ફેક્શન થવાથી પણ ઈમ્યુનિટી આવી છે પણ તેની જગ્યાએ વેક્સિનથી ઈમ્યુન થવું વધારે સારૂ છે. તેથી સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિક વેક્સિન બનાવવામાં જોડાયા હતા.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સૌથી સારી વાત એ છે કે આપણા દેશના વૈજ્ઞાનિકોએ ઓછા સમયમાં વેક્સિન બનાવી દીધી. જે ઘણા વિકસિત દેશ પણ આટલા ઓછા સમયયમાં નથી બનાવી શક્યા. ત્યારે આપણા દેશના વૈજ્ઞાનિકોનો ધન્યવાદ માનવો જોઈએ કે આપણે દેશની વેક્સિન મળી રહી છે. દેશમાં વારંવાર લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે વેક્સિન જરૂર લગાવો.

એક વાર ફરી લોકો કોરોનાને લઈ રિલેક્સ નજર આવી રહ્યા છે લોકો

મારૂ અનુમાન છે કે જો થોડા મહિના આપણે રિસ્ટ્રિક્શન ફોલો કરી લીધા તો આવનારા તહેવારોને સાથે મળીને મનાવવાની તક મળી રહેશે પણ તે પહેલા જરૂરી છે કે વેક્સિન લગાવવી અને કોરોનાના પ્રોટોકોલ, ગાઈડલાઈન્સનું પાલન કરવું. આ સમયે જો કોરોનાને લઈ રિલેક્સ રહેશો તો વાયરસ મ્યૂટેટ થઈ સંક્રમિત કરી શકે છે.

લોકોને રસી લેવા માટે અપીલ

દેશમાં વેક્સિન પર્યાપ્ત માત્રામાં છે, તેથી જે લોકોએ વેક્સિન નથી લીધી તે લોકો ઝડપી જ વેક્સિનના ડોઝ લઈ લે. ખાસ કરીને જે લોકોને ડાયાબિટિઝ, બ્લડ પ્રેશર વગેરે છે, તેમના માટે તે ખુબ જરૂરી છે. આવનારા સમયમાં બાળકોને પણ વેક્સિન આપવામાં આવશે.

જે બાળકોને બહાર જઈને અભ્યાસ કરવો છે, તેમને બહાર જવામાં સરળતા રહેશે અને તેમના અભ્યાસમાં કોરોનાની અસર પડશે નહીં. દેશમાં લગભગ 60 કરોડથી વધારે લોકોને બંને ડોઝ લાગી ચૂક્યા છે, તેથી બાકીના લોકો પણ ઝડપી વેક્સિન લગાવી દે.

કોઈની પાસે આધારકાર્ડ અથવા કોઈ આઈડી કાર્ડ નથી તો તે કેવી રીતે વેક્સિનેશન કરાવે?

આજના સમયમાં લોકોની પાસે કોઈના કોઈ પ્રકારનું ઓળખપત્ર જરૂર હોય છે. વેક્સિન લગાવવા માટે તેની જરૂર પડે છે. તેમાં આધારકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, વોટર આઈડી, પાનકાર્ડ, રાશનકાર્ડ અને અન્ય આઈડી કાર્ડ સામેલ છે. જો કોઈ ઓળખકાર્ડ નથી તો તે પોતાના નજીકના સેન્ટર પર જાય અને સંબંધિત અધિકારીઓને પોતાની સમસ્યા જણાવે. તે તમારી સમસ્યાનું નિવારણ જરૂર કરશે.

આ પણ વાંચો: Uttarakhand માં ફસાયેલા ગુજરાતીઓને સુરક્ષિત સ્થાને પહોંચાડવાના પ્રયાસો ચાલુ : સી.આર.પાટીલ

આ પણ વાંચો: IMD Alerts: કેરળ-બિહાર સહિત ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના, બરફવર્ષાને લઈ ઠંડી બેસશે, જાણો રાજ્યની સ્થિતિ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">