દેશમાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 10956 કેસ નોંધાયા, 396 લોકોના મોત

દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 10956 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 396 લોકોએ જીવ ગુમાવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે […]

દેશમાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 10956 કેસ નોંધાયા, 396 લોકોના મોત
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 3:42 PM

દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 10956 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 396 લોકોએ જીવ ગુમાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

d-y-patil-medical-college staff quarantine

આ પણ વાંચો :   આગામી 48 કલાકમાં ગુજરાતમાં બેસી જશે સત્તાવાર ચોમાસુ, અપરએર સાયકલોનિક સર્ક્યુલેશનથી અમદાવાદમાં પવન સાથે વરસાદની આગાહી

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલા 10956 કેસ સાથે ભારતમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 297535 સુધી પહોંચી ગઈ છે. જો કે હાલ સારવાર લઈ રહ્યાં હોય એવા કોરોના વાઈરસના દર્દીની સંખ્યા 141842 છે. જ્યારે કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ 1,47195 લોકો ઘરે પહોંચ્યા છે. કોરોના વાઈરસના લીધે ભારતમાં કુલ 8498 લોકોએ જીવ ગુમાવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા પોઝિટિવ કેસ નોંધાયા તેના લીધે તમામ રેકોર્ડ ધ્વસ્ત થઈ ગયા છે. દર 24 કલાકમાં રેકોર્ડબ્રેક કોરોના વાઈરસના કેસ સામે આવી રહ્યાં છે. ભારતમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થતા તે દુનિયામાં ચોથા ક્રમાંકે આવી ગયું છે. ઉલ્લેખનીય છે કે દેશમાં 54 લાખ લોકોના કોરોના વાઈરસના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ભારત ધીમેધીમે ટેસ્ટની ક્ષમતા વધારી રહ્યું છે અને એવું માનવામાં આવે છે કે એક દિવસમાં 2 લાખ ટેસ્ટ કરવા સુધી ભારત પહોંચી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">