Maharashtra માં કોરોનાની નવી લહેર, વર્ધામાં પણ સ્કૂલ અને કોલેજો બંધ કરાઇ

Maharashtra માં કોરોનાની નવી લહેર બાદ અમરાવતી અને યવતમાલમાં ફરીથી લોકડાઉનની ઘોષણા કરવામાં આવી છે.

Maharashtra માં કોરોનાની નવી લહેર, વર્ધામાં પણ સ્કૂલ અને કોલેજો બંધ કરાઇ
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 19, 2021 | 4:19 PM

Maharashtra માં કોરોનાની નવી લહેર બાદ અમરાવતી અને યવતમાલમાં ફરીથી લોકડાઉનની ઘોષણા કરવામાં આવી છે.  જ્યારે આ પ્રતિબંધને અન્ય જિલ્લાઓમાં પણ લાગુ કરવામાં આવી રહ્યા છે. હવે વર્ધાની તમામ શાળા કોલેજોને આગામી આદેશો સુધી બંધ રાખવા જણાવાયું છે. શુક્રવારે વર્ધાના જિલ્લા કલેકટર પ્રેરણા એચ. દેશભારતારે  આ આદેશ જાહેર કર્યો છે. આ દરમ્યાન  મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે કહ્યું છે કે યાવતમાલ, અમરાવતી અને સાતારા જિલ્લામાં કોરોનાના કોઈ નવા કેસ મળ્યા નથી.

Maharashtra  માં 75 દિવસ બાદ ગુરુવારે કોરોના વાયરસના ચેપના 5000 થી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું કે, કોવિડ -19 ચેપ 5,427 લોકોમાં જોવા મળ્યો છે, આ સાથે કુલ કેસ 20,81,520 સુધી પહોંચી ગયો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસને કારણે 38 ચેપગ્રસ્ત લોકોનાં મોત નીપજ્યાં છે, ત્યારબાદ મૃત્યુઆંક 51,669 પર પહોંચી ગયો છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

પૂર્વી મહારાષ્ટ્રના યાવતમાલ જિલ્લા વહીવટીતંત્ર કોરોના વાયરસના વધતા જતા કેસોથી ચિંતિત છે, ગુરુવાર રાતથી 10 દિવસ માટે લોકડાઉન કરવાનો આદેશ આપ્યો છે. દિવસ અગાઉ શનિવારે સવારે 8 થી સોમવારે સવારે 8 વાગ્યા દરમિયાન એક જ વિદર્ભ ક્ષેત્રના અમરાવતી જિલ્લામાં વીક એન્ડ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. યવતમાલના જિલ્લા મેજિસ્ટ્રેટ એમ.ડી.સિંહે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન શાળાઓ, કોલેજો, કોચિંગ વર્ગો બંધ રહેશે અને કોઈ ધાર્મિક કાર્ય કરવા દેવામાં આવશે નહીં જ્યારે લગ્નમાં ફક્ત 50 વ્યક્તિઓને જ મંજૂરી આપવામાં આવશે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">