દેશમાં 28 દિવસથી 16 જિલ્લામાં 1 પણ કોરોના પોઝિટિવ કેસ નહીં : સ્વાસ્થ્ય મંત્રાલય

કોરોના વાઈરસ સામેની લડાઈમાં દેશમાં 40 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ લોકડાઉન 3મેના રોજ ખત્મ થવા જઈ રહ્યું છે. ગૃહ મંત્રાલયની સાથે સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાઈરસ અંગેની જાણકારી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ સોમવારના રોજ કરી હતી. જેમાં જાણકારી આપવામાં આવી કે દેશમાં 16 જિલ્લામાં 28 દિવસથી એકપણ કોરોના વાઈરસનો પોઝિટિવ કેસ સામે […]

દેશમાં 28 દિવસથી 16 જિલ્લામાં 1 પણ કોરોના પોઝિટિવ કેસ નહીં : સ્વાસ્થ્ય મંત્રાલય
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 2:10 PM

કોરોના વાઈરસ સામેની લડાઈમાં દેશમાં 40 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ લોકડાઉન 3મેના રોજ ખત્મ થવા જઈ રહ્યું છે. ગૃહ મંત્રાલયની સાથે સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાઈરસ અંગેની જાણકારી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ સોમવારના રોજ કરી હતી. જેમાં જાણકારી આપવામાં આવી કે દેશમાં 16 જિલ્લામાં 28 દિવસથી એકપણ કોરોના વાઈરસનો પોઝિટિવ કેસ સામે આવ્યો નથી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Corona: Vishvabhar ma ek j divas ma 86 hajar case vadhya kul 27.18 lakh case

આ પણ વાંચો :   અમદાવાદ: ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કોરોનાથી મુક્ત, હોસ્પિટલમાંથી રજા અપાઈ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી કે કોરોના વાઈરસને લઈને દર્દીઓના રિકવર થવાનો રેટ વધી રહ્યો છે. અત્યારે તે 22.71 થઈ ગયો છે. જ્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યાની વિગત આપતાં કહ્યું કે તે 27892 સુધી પહોંચી ગઈ છે. દેશમાં 20835 એક્ટિવ પોઝિટિવ કેસ છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં 1396 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આ જ સમયગાળામાં 381 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી કે રેડ અને ઓરેન્જ ઝોનમાં સતર્કતા રાખવામાં આવી રહી છે. લોકડાઉન દરમિયાન કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી છે તેની પણ માહિતી આપવામાં આવી છે. દેશમાં 80 ટકા એપીએમસી માર્કેટ શરૂ કરવામાં આવ્યા છે. ગ્રામીણ ક્ષેત્રોમાં ઈંટના ભઠ્ઠાઓને પણ મંજૂરી આપવામાં આવી છે. જ્યારે ગૃહ મંત્રાલયે કહ્યું કે ટેસ્ટિંગ વધારવામાં આવે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">