કોરોનાની વિનામૂલ્યે સારવાર સરકારી યોજના હેઠળ થશે, આ રીતે જાણો કે તમે લાભ લઈ શકશો કે નહીં?

દેશમાં કોરોના વાઈરસનો કેર ઝડપથી વધી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં 24 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. આ સમયે સરકારે પણ લોકો સારી રીતે સારવાર કરાવી શકે તે માટે પગલાં લીધા છે. સરકારે આયુષ્માન ભારત યોજના અંતગર્ત કોરોનાની કેશલેસ સારવાર આપતી હોય એવી હોસ્પિટલની સંખ્યામાં વધારો કર્યો. ઉલ્લેખનીય છે કે આ યોજના મુજબ કોઈપણ […]

કોરોનાની વિનામૂલ્યે સારવાર સરકારી યોજના હેઠળ થશે, આ રીતે જાણો કે તમે લાભ લઈ શકશો કે નહીં?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 25, 2020 | 6:46 PM

દેશમાં કોરોના વાઈરસનો કેર ઝડપથી વધી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં 24 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. આ સમયે સરકારે પણ લોકો સારી રીતે સારવાર કરાવી શકે તે માટે પગલાં લીધા છે. સરકારે આયુષ્માન ભારત યોજના અંતગર્ત કોરોનાની કેશલેસ સારવાર આપતી હોય એવી હોસ્પિટલની સંખ્યામાં વધારો કર્યો. ઉલ્લેખનીય છે કે આ યોજના મુજબ કોઈપણ પરિવારને વાર્ષિક 5 લાખ રુપિયા સુધી સહાય વિનામૂલ્યે મળે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ayushman-bharat-yoajana-how-will-you-know-if-you-are-registered-in-ayushmanyoajana-this-is-the-whole-process

આ પણ વાંચો :  ભારતની આ દિગ્ગજ કંપની નહીં કરે ડ્રેગન સાથે વેપાર, ચીની કંપનીઓને થશે 900 કરોડનું નુકસાન

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આયુષ્માન કાર્ડ હોય એવા પરિવાર કોરોનાની સારવાર કેશલેસ રીતે કરાવી શકે છે. આમ 5 લાખ રુપિયા સુધીની સારવારની રકમ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. આ સ્કિમમાં લાભાર્થીઓને એક કાર્ડ આપવામાં આવે છે. ઈ-કાર્ડ દ્વારા પણ સારવાર કરાવી શકાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ રીતે જાણો કે તમે યોજનાનો લાભ લઈ શકો છો કે નહીં? આ યોજનાનો લાભ તમે લઈ શકો છો કે નહીં એ જાણવા માટે તમારે સૌપ્રથમ https://www.pmjay.gov.in/ વેબસાઈટ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી જમણી બાજુ એક ઓપ્શન ડિસ્પલે થશે જ્યાં Am I Eligible એવું લખ્યું હશે. ત્યાં ક્લિક કરીને તમે મોબાઈલ નંબર સાથે કેપ્ચા કોડ ભરીને ઓટીપી મેળવી શકશો. ઓટીપી દાખલ કર્યા પછી નામ, HHD નંબર, રેશનકાર્ડ નંબર કે મોબાઈલ દાખલ કરી જાણી શકશો કે તમે આ યોજનાનો લાભ લઈ શકો છે કે નહીં અથવા તમારું પહેલાંથી જ રજિસ્ટ્રેશન થયું છે કે નહીં.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">