Coronavirus : 13 રાજ્યોમાં કોરોનાના 83 ટકા એક્ટિવ કેસ, જાણો રાજ્યોના હાલ

ભારતમાં છેલ્લા કેટલાક દિવસોની તુલનામાં કોરોના સંક્રમણની ગતિ થોડી ઓછી થઈ છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 3,29,942 નવા કેસ નોંધાયા છે અને 3,876 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે સક્રિય કેસના કિસ્સામાં ભારતમાં કુલ સક્રિય કેસમાંથી 83% કેસ 13 રાજ્યોમાં છે. જ્યારે 10 જિલ્લાઓમાં 10 ટકા સક્રિય કેસ છે.

Coronavirus : 13 રાજ્યોમાં કોરોનાના 83 ટકા એક્ટિવ કેસ, જાણો રાજ્યોના હાલ
Corona : 13 રાજ્યોમાં કોરોનાના 83 ટકા એક્ટિવ કેસ
Follow Us:
| Updated on: May 11, 2021 | 5:16 PM

ભારતમાં છેલ્લા કેટલાક દિવસોની તુલનામાં Corona  સંક્રમણની ગતિ થોડી ઓછી થઈ છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 3,29,942 નવા કેસ નોંધાયા છે અને 3,876 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે સક્રિય કેસના કિસ્સામાં ભારતમાં કુલ સક્રિય કેસમાંથી 83% કેસ 13 રાજ્યોમાં છે. જ્યારે 10 જિલ્લાઓમાં 10 ટકા સક્રિય કેસ છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં Corona થી  3,56,820 લોકો સાજા થયા છે. આ સાથે ભારતમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 2 કરોડ 29 લાખ 92 હજાર 517 થઈ ગઈ છે, જેમાંથી 2, 49, 992 લોકો ચેપને કારણે મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધી 1 કરોડ 90 લાખ 27 હજાર 304 લોકો આ ચેપથી સંપૂર્ણ રીતે સાજા થયા છે. જ્યારે સક્રિય કેસની સંખ્યા એટલે કે જે દર્દીઓ દેશમાં સારવાર લઈ રહ્યા છે તે વધીને 37 લાખ 15 હજાર 221 થઈ ગઈ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, Corona આ સક્રિય કેસમાંથી 83 ટકા કેસ 13 રાજ્યોમાં છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, હરિયાણા, મધ્યપ્રદેશ અને બિહાર છે. સૌથી વધુ સક્રિય કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 5, 93,150 સક્રિય કેસ છે. આ પછી કર્ણાટકમાં 5,71,026, કેરળમાં 4,20,076, ઉત્તર પ્રદેશમાં 2,25,271, રાજસ્થાનમાં 2,03,017, આંધ્રપ્રદેશમાં 1,89,367, તમિળનાડુમાં 1,52,389, ગુજરાતમાં 1,36,158, પશ્ચિમ બંગાળમાં 26,663, છત્તીસગઢમાં 1,25,104, હરિયાણામાં 1,13,232, મધ્યપ્રદેશમાં 1,11,223 અને બિહારમાં 1,05,104 સક્રિય કેસ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

જ્યારે દેશમાં એવા દસ જિલ્લાઓ છે જ્યાં 24 ટકા સક્રિય કેસ છે. આ જિલ્લાઓ છે – બેંગાલુરુ અર્બન, પુણે, દિલ્હી, એર્નાકુલમ, નાગપુર, અમદાવાદ, થ્રિસુર, જયપુર, કોઝિકોડ અને મુંબઈનો સમાવેશ થાય છે.

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો Corona ના  70% નવા કેસ 10 રાજ્યોમાંથી આવ્યા છે. કર્ણાટકથી સૌથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કર્ણાટકમાં 39,905 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં, 37,266 તમિળનાડુમાં 97878, કેરળમાં 28798, ઉત્તર પ્રદેશમાં 21277, પશ્ચિમ બંગાળમાં 19445, રાજસ્થાનમાં 16487, આંધ્રપ્રદેશમાં 14986, હરિયાણામાં 12,718 અને દિલ્હીમાં 12, 651 નવા કેસ નોંધાયા છે.

એ જ રીતે, છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપને કારણે થયેલા મૃત્યુમાં 73 ટકા માત્ર 10 રાજ્યોમાં થયા છે. કર્ણાટકમાં કોરોના ચેપને કારણે 596 , મહારાષ્ટ્રમાં 549, દિલ્હીમાં 319, ઉત્તર પ્રદેશમાં 278, તમિળનાડુમાં 232, પંજાબમાં 198, ઉત્તરાખંડમાં 168, હરિયાણામાં 161 અને રાજસ્થાનમાં 160 લોકોના મૃત્યુ પામ્યા છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">