Corona Vaccination: દેશમાં કોરોના રસીકરણનો આંકડો 114 કરોડને પાર, 24 કલાકમાં 73 લાખથી વધુ લોકોનું રસીકરણ

છેલ્લા 24 કલાકમાં કોરોના રસીના 73,44,739 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ રસીકરણની કુલ સંખ્યા 1,14,46,32851 થઈ ગઈ છે. તે જ સમયે, રસીકરણ માટે અત્યાર સુધીમાં 1,17,53091 સત્રો હાથ ધરવામાં આવ્યા છે.

Corona Vaccination: દેશમાં કોરોના રસીકરણનો આંકડો 114 કરોડને પાર, 24 કલાકમાં 73 લાખથી વધુ લોકોનું રસીકરણ
Covid-19 Vaccine- Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 6:52 PM

દેશમાં કોરોના રસીકરણે (Corona vaccination) ગતિ પકડી છે. દેશ પહેલેથી જ રસીકરણ (Vaccination)નો 100 કરોડનો આંકડો પાર કરી ચૂક્યું છે, ત્યારબાદ આ સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union Ministry of Health) ગુરુવારે માહિતી આપી છે કે દેશમાં કોરોના રસીકરણ (Corona vaccination)નો આંકડો 114 કરોડને વટાવી ગયો છે.

માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના રસીના 73,44,739 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ રસીકરણની કુલ સંખ્યા 1,14,46,32851 થઈ ગઈ છે. તે જ સમયે રસીકરણ માટે અત્યાર સુધીમાં 1,17,53091 સત્રો હાથ ધરવામાં આવ્યા છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

દેશમાં કોરોનાની સ્થિતિ

દેશમાં કોરોનાના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 11,919 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે આ સમયગાળા દરમિયાન કોરોના ચેપને કારણે 470 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 11,242 દર્દીઓ સાજા પણ થયા છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન સક્રિય સંખ્યા 1,28,762 છે. આ કુલ કેસના 1% કરતા ઓછા છે. હાલમાં તે 0.37 ટકા નોંધાયું છે, જે માર્ચ 2020 પછીનું સૌથી ઓછું છે.

રીથી સંક્રમણ વધશે?

છેલ્લા કેટલાક દિવસોમાં તહેવારોમાં લોકો દ્વારા ઘણી બેદરકારી રાખવામાં આવી હતી. દિવાળી અને છઠ ધામધૂમથી ઉજવ્યા બાદ હવે ક્રિસમસનો તહેવાર પણ નજીક છે. ધીરે ધીરે લોકોએ માસ્ક પહેરવાનું પણ ઓછુ કરી દીધુ છે. ત્યારે શું ફરીથી કોરોના સંક્રમણ વધશે તેવા સવાલ ઊભા થઈ રહ્યા છે.

રિસર્ચમાં મોટો દાવો

હાલમાં કેમ્બ્રિજ જજ બિઝનેસ સ્કૂલ અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈકોનોમિક એન્ડ સોશિયલ રિસર્ચના રિપોર્ટમાં ભારતમાં ઝડપથી ચેપ લાગવાનું જોખમ વ્યક્ત કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં આર-વેલ્યુ બનાવવામાં આવી છે, જે દર્શાવે છે કે એક ચેપથી કેટલા લોકો સંક્રમિત થઈ શકે છે અને આ અર્થમાં ચાર રાજ્યો મળી આવ્યા છે જ્યાં આર-વેલ્યુ સમગ્ર દેશની સરેરાશ કરતા વધારે છે.

ગયા અઠવાડિયે વિશ્વમાં કોરોના સંક્રમણના જે નવા કેસો જોવા મળ્યા તેમાંથી 60 ટકા કેસ યુરોપમાં જોવા મળ્યા. યુરોપિયન દેશોમાં છેલ્લા એક સપ્તાહમાં કોવિડથી થતાં મૃત્યુમાં 10 ટકાનો વધારો થયો છે. યુરોપની સ્થિતિ જોઈને સવાલ ઉઠી રહ્યો છે કે શું ભારતમાં પણ કોરોનાના કેસ વધી શકે છે કારણ કે યુરોપિયન દેશોમાં ભારત કરતાં વધુ રસીકરણ છે.

આ પણ વાંચોઃ ધાર્મિક યાત્રા પર જતા શ્રદ્ધાળુઓને હવે સાત્વિક ભોજન માટે નહીં પડે હાલાકી, IRCTCએ લીધો આ નિર્ણય

આ પણ વાંચોઃ ભાવનગર : ઘરેલું ગેસમાંથી કોમર્શિયલ સિલિન્ડરમાં ગેસ ભરવાનું કૌભાંડ, 6 શખ્સોની અટકાયત

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">