કોરોના : દાદરા નગર હવેલીમાં વાઇન શોપમાં જતાં પૂર્વે કોરોના ટેસ્ટ ફરજિયાત

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના આરોગ્ય અધિકારીઓએ પ્રદેશમાં વાઇન શોપની બહાર કોરોના પરિક્ષણ શરૂ કર્યા છે. જેમાં વાઇન શોપ પરથી ખરીદી પૂર્વે તમામ લોકોએ કોરોના એન્ટિજેન ટેસ્ટ કરાવવો ફરજિયાત છે.

કોરોના : દાદરા નગર હવેલીમાં વાઇન શોપમાં જતાં પૂર્વે કોરોના ટેસ્ટ ફરજિયાત
દાદરા નગર હવેલીમાં વાઇન શોપમાં જતાં પૂર્વે કોરોના ટેસ્ટ ફરજિયાત
Follow Us:
| Updated on: May 14, 2021 | 4:00 PM

ગુજરાતને અડીને આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના આરોગ્ય અધિકારીઓએ પ્રદેશમાં વાઇન શોપની બહાર Corona પરિક્ષણ શરૂ કર્યા છે. જેમાં વાઇન શોપ પરથી ખરીદી પૂર્વે તમામ લોકોએ કોરોના એન્ટિજેન ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. તેમજ નેગેટિવ આવનાર લોકોને જ વાઇન શોપમાંથી ખરીદી કરવા દેવમાં આવશે. આ પગલું આરોગ્ય વિભાગ દ્વારા કોરોના રોગચાળાને કાબૂમાં લેવા માટે ભરવામાં આવ્યું છે.

જેમાં સેલવાસના કેળવણી રોડ પરની બંને વાઇન શોપમાં બુધવાર અને ગુરુવારે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી, જેના લીધે તેમને દુકાનમાંથી ખરીદી કરતા પહેલા Corona રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવ્યું હતું.

સેલવાસ વહીવટ વિભાગ સાથેના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમને જાણવા મળ્યું છે કે મોટી સંખ્યામાં ગ્રાહકો આ બંને વાઇન શોપ પર જતા હોય છે અને ત્યાં કોઈ સામાજિક અંતર જળવાતું નથી. તેથી અમે ગ્રાહકોને પ્રથમ Corona પરીક્ષણ કરાવવા માટે આરોગ્ય ટીમની નિયુક્તિ કરી છે. પરીક્ષણ ત્યાં થોડા વધુ દિવસો ચાલુ રાખવામાં આવશે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

જો કે બુધવારે દાદરા નગર હવેલીમાં કોરોનાના 41 જેટલા કેસ નોંધાયા છે. જેથી કુલ કેસની સંખ્યા 4,822 પર પહોંચી છે, જ્યારે 102 લોકોને ખાનગી અને સરકારી હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં ત્રણ દર્દીઓ કેન્દ્રશાસિત પ્રદેશમાં ચેપનો ભોગ બન્યાં છે. કોવિડ -19 કેસમાં વધારો થતાં આરોગ્ય અધિકારીઓએ કેન્દ્ર શાસિત ક્ષેત્રમાં 39 કન્ટેન્ટ ઝોન જાહેર કર્યા છે. આ સિવાય બુધવારે 92 લોકોને કોવિડ -19 રસી મળી હતી. જેના લીધે કોરોના વેક્સિનની કુલ ડોઝની સંખ્યા 50,070 પર પહોંચી છે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">